ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો…: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} નાનપણમાં બે-ત્રણ મહિને એક વાર હું અને મોટાંબા ચાલીને એમના પિય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો…'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નાનપણમાં બે-ત્રણ મહિને એક વાર હું અને મોટાંબા ચાલીને એમના પિયર જતાં. જતી વખતે મોટાંબા પિયરિયાંની સ્થિતિ વિશે જીવ બાળતાં અને પાછા આવતાં ત્યારે પણ એમની સ્થિતિને લઈને કકળતાં રહેતાં. એમના નિસાસામાં પ્રસંગો પ્રમાણે બીજાં વાક્યો બદલાયા કરે પણ એક વાક્ય તો અચૂક હોય જ: ‘કાળુ, આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો.’ પહેલી વાર આ વાક્ય સાંભળ્યું ત્યારે એ કોની વાત કરે છે એ મને સમજાયું નહોતું. હું કેડી વચ્ચે ઊભો રહી ગયો હતો, કોણ? ઈ કોણ મોટાંબા? | નાનપણમાં બે-ત્રણ મહિને એક વાર હું અને મોટાંબા ચાલીને એમના પિયર જતાં. જતી વખતે મોટાંબા પિયરિયાંની સ્થિતિ વિશે જીવ બાળતાં અને પાછા આવતાં ત્યારે પણ એમની સ્થિતિને લઈને કકળતાં રહેતાં. એમના નિસાસામાં પ્રસંગો પ્રમાણે બીજાં વાક્યો બદલાયા કરે પણ એક વાક્ય તો અચૂક હોય જ: ‘કાળુ, આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો.’ પહેલી વાર આ વાક્ય સાંભળ્યું ત્યારે એ કોની વાત કરે છે એ મને સમજાયું નહોતું. હું કેડી વચ્ચે ઊભો રહી ગયો હતો, કોણ? ઈ કોણ મોટાંબા? |