ગુજરાતી નિબંધ-સંપદા/ગુણવંત શાહ/વૃક્ષમંદિરની છાયામાં: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''વૃક્ષમંદિરની છાયામાં'''}} ---- {{Poem2Open}} આપણા દેશનાં બાળકો સૂર્યને સૂર...")
 
No edit summary
Line 53: Line 53:
'''અને તેમના હાથપગ'''
'''અને તેમના હાથપગ'''
'''હવામાં ઝૂમતા રહે છે.'''
'''હવામાં ઝૂમતા રહે છે.'''
હું જ્યારે વૃક્ષને જોઉં છું
'''હું જ્યારે વૃક્ષને જોઉં છું'''
ત્યારે કોઈ જીવંત ઘટનાને
'''ત્યારે કોઈ જીવંત ઘટનાને'''
જોઉં છું.
'''જોઉં છું.'''
પ્રત્યેક વૃક્ષને પોતાનું વ્યક્તિત્વ
'''પ્રત્યેક વૃક્ષને પોતાનું વ્યક્તિત્વ'''
હોય છે અને પોતીકી
'''હોય છે અને પોતીકી'''
સ્વ-ઓળખ હોય છે.
'''સ્વ-ઓળખ હોય છે.'''
કોઈ વૃક્ષ ઊંચું હોય છે.
'''કોઈ વૃક્ષ ઊંચું હોય છે.'''
કોઈ વૃક્ષ નીચું હોય છે.
'''કોઈ વૃક્ષ નીચું હોય છે.'''
કોઈ વળી સાવ નાનું
'''કોઈ વળી સાવ નાનું'''
અને ધરતીભેગું હોય છે,
'''અને ધરતીભેગું હોય છે,'''
પરંતુ બધાં જ જીવંત હોય છે.
'''પરંતુ બધાં જ જીવંત હોય છે.'''
આપણે એમને કાપી નાખીએ
'''આપણે એમને કાપી નાખીએ'''
ત્યારે તેઓ મરી જાય છે અને
'''ત્યારે તેઓ મરી જાય છે અને'''
આપણી જેમ જ વિખરાઈ જાય છે.
'''આપણી જેમ જ વિખરાઈ જાય છે.'''


વાન્ગારિના આ શબ્દોમાં મને એકવીસમી સદીનું વૃક્ષોપનિષદ પ્રગટ થતું દીસે છે.
વાન્ગારિના આ શબ્દોમાં મને એકવીસમી સદીનું વૃક્ષોપનિષદ પ્રગટ થતું દીસે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}