સોરઠી બહારવટિયા ભાગ-2/ગાયોના નિસાપા: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગાયોના નિસાપા|}} {{Poem2Open}} “આમાં વંશ ક્યાંથી રે’?” બહારવટામાં વારંવાર ગામેગામની ગાયો તગડાય છે. એક દિવસ ત્રણસો-ચારસો ગાયોનું ધણ તગડીને બહારવટિયાએ નાંદીવેલા ડુંગરના ગાળામાં ઠાં...")
 
No edit summary
Line 45: Line 45:
જોગીદાસના કાકા ભમોદરાવાળા ભોજ ખુમાણના મોં પરથી વિભૂતિ ઊડી ગઈ. આઈની વાણીમાં એણે ભવિષ્યના બોલ સાંભળ્યા.  
જોગીદાસના કાકા ભમોદરાવાળા ભોજ ખુમાણના મોં પરથી વિભૂતિ ઊડી ગઈ. આઈની વાણીમાં એણે ભવિષ્યના બોલ સાંભળ્યા.  
દાયરાના મન ઉપરથી ગમગીનીનો પડદો તોડવા માટે ચારણે મોટે સાદે દુહો લલકાર્યો કે —
દાયરાના મન ઉપરથી ગમગીનીનો પડદો તોડવા માટે ચારણે મોટે સાદે દુહો લલકાર્યો કે —
{{Poem2Close}
<poem>
અંગરેજે મલક ઊંટાકીયો, મયણ કેતોક માણ,  
અંગરેજે મલક ઊંટાકીયો, મયણ કેતોક માણ,  
ત્રણે  પરજું તોળિયું, (એમાં) ભારે જોગો ને ભાણ!
ત્રણે  પરજું તોળિયું, (એમાં) ભારે જોગો ને ભાણ!
</poem>
'''[અંગ્રેજોએ આવીને સોરઠ દેશ તોળી જોયો, આ ધરતી કેટલીક વજનદાર છે તપાસી જોયું. કાઠીઓની ત્રણે પરજોને તોળી જોઈ, એમાં ભાણ ને જોગીદાસ બે જણ વજનદાર નીકળ્યા.]'''
'''[અંગ્રેજોએ આવીને સોરઠ દેશ તોળી જોયો, આ ધરતી કેટલીક વજનદાર છે તપાસી જોયું. કાઠીઓની ત્રણે પરજોને તોળી જોઈ, એમાં ભાણ ને જોગીદાસ બે જણ વજનદાર નીકળ્યા.]'''
{{Poem2Close}}
}