કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/કવિ અને કવિતાઃ શૂન્ય પાલનપુરી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 116: | Line 116: | ||
'''‘જિન્દગીને જિન્દગી રે’વું છે જગમાં એટલે''' | '''‘જિન્દગીને જિન્દગી રે’વું છે જગમાં એટલે''' | ||
'''પુણ્ય સાથે પાપને પણ એ નભાવી જાય છે''' | '''પુણ્ય સાથે પાપને પણ એ નભાવી જાય છે''' | ||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
હૃદયની વેદના, વિરહ, પ્રણયવૈફલ્ય વગેરેના સહજ સ્વીકાર સાથે આ કવિના અનુભવોનું સત્ય કાવ્યરૂપ–ગઝલરૂપ પામ્યું છેઃ | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''‘મજા આવે છે કેવળ ચાલવામાં,''' | |||
'''અહીં મંઝિલ તણી કોને પડી છે?''' | |||
... ... ... | |||
'''મધુરું સ્મિત શું ફરકે છે હોઠે!''' | |||
'''હૃદયની વેદના રમતે ચડી છે.’''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
હૃદયની વેદનાને પણ આ કવિએ કેવી રમતિયાળ કલ્પી છે. વેદના પણ રમતે ચડે ત્યારે હોઠ પર મધુરું સ્મિત થઈને ફરકે છે. એ જ કવિ કહે છેઃ | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''‘ગમનો પણ આઘાત છે કેવો?''' | |||
'''હસતાં હસતાં રોઈ પડાયું.’''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
છતાં આ કવિની ખુમારી અને મિજાજ જુઓઃ | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''‘મોતને કહી દો ન મૂકે હોડમાં નિજ આબરૂ,''' | |||
'''શૂન્ય છે એ કોઈનો માર્યો કદી મરશે નહીં.’''' | |||
* | |||
'''‘બંદગી હો કે ગઝલ હો, ક્યાંય લાચારી નથી;''' | |||
'''કોઈની પણ મેં ખુદાઈ એમ સ્વીકારી નથી.''' | |||
... ... ... | |||
'''એટલે તો કાળ સામે છું અડીખમ આજે પણ —''' | |||
'''બાજીઓ હારી હશે, હિંમત હજી હારી નથી.''' | |||
'''પાનખરને મેં વસંતો જેમ માણી છે જરૂર —''' | |||
'''પાનખરને મેં વસંતો જેમ શણગારી નથી.’''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
તો તેમની પાસેથી ઉપદેશાત્મક શે’ર પણ મળે છેઃ | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''‘કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો;''' | |||
'''અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.’''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
‘શૂન્ય’ પાલનપુરીની ગઝલોમાં બોલચાલની સહજ સરળ ભાષા તેમજ છંદ-લય સહજ રીતે ચાલે છે ને ગઝલ પર ગઝલ સર્જાતી આવે છે. ટૂંકી બહેરમાં પણ એમણે ઉત્તમ ગઝલો સર્જી છે; જેમ કે – | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''‘જીવન હો અમૃત કે ઝેર,''' | |||
'''ખાવું, પીવું, લીલા-લહેર.''' | |||
... ... ... | |||
'''છોડ અભરખા શૂન્ય થવાના,''' | |||
'''ઈશ્વરથી કાં બાંધે વેર?’''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
આ ગઝલની લયકારી જુઓ, ઝીણું નકશીકામ જુઓ – | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''‘મારી મિલકત, ધૂળની ચપટી,''' | |||
'''સ્થાવર સ્થાવર, જંગમ જંગમ.''' | |||
'''એક નજરમાં દિલની વાતો,''' | |||
'''મોઘમ જાહેર, જાહેર મોઘમ.''' | |||
... ... ... | |||
'''થનગન હૈયું, રિમઝિમ આશા!''' | |||
'''રૂપની પાયલ, પ્રેમની સરગમ.’''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
‘શૂન્ય’ પાલનપુરીની ગઝલોમાં જીવન વિશેનું ચિંતન, દર્શન સંવેદનની સચ્ચાઈ સાથે પ્રગટ થાય છે. | |||
કવિશ્રી ચંદ્રકાન્ત શેઠ લખે છેઃ | |||
‘શૂન્ય તો અલગારી શાયરનાં ખમીર અને ખુમારીના ગાયક. તેમની ગઝલોનાં મૂળિયાં આત્મતત્ત્વ ને પરમતત્ત્વની ભોંયમાં હોવાનું વરતાય છે.’ | |||
તો કવિશ્રી હરીન્દ્ર દવેએ નોંધ્યું છેઃ | |||
‘શૂન્ય સંસારવિષયક વ્યથાથી આરંભી પરમાત્મા-વિષયક વિષાઘ્ની આધ્યાત્મિકતા સુધી ગતિ કરે છે. એટલે તો ‘તગઝ્ઝુલ’ (સાંસારિક પ્રેમ) અને ‘તસવ્વુફ’ (આધ્યાત્મિક પ્રેમ) બંનેમાં ઉત્તમ ભૂમિકાએ પહોંચતા અશઆર શૂન્યનાં સર્જનોમાં સાંપડે છે.’ | |||
બિનસાંપ્રદાયિક વ્યક્તિત્વ ધરાવતા આ કવિ-ગઝલકાર પોતાનો પરિચય આમ આપે છેઃ | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''‘પરિચય છે મંદિરમાં દેવોને મારો, ''' | |||
::: '''અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.''' | |||
'''નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી,''' | |||
::: '''તમારા પ્રતાપે બધા ઓળખે છે.’''' | |||
</poem> | |||
</center> | |||
{{Poem2Open}} | |||
આ ગઝલકારને દરદનો બરાબર પરિચય છે, આથી જ તો એ ગઝલકારના મિજાજપૂર્વક, શેરિયતપૂર્વક, ગઝલિયતપૂર્વક કહે છેઃ | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''‘તબીબોને કહી દો કે માથું ન મારે, ''' | |||
::: '''દરદ સાથે સીધો પરિચય છે મારો;''' | |||
'''હકીકતમાં હું એવો રોગી છું જેને,''' | |||
::: '''બહુ સારી પેઠે દવા ઓળખે છે.’''' | |||
</poem> | </poem> | ||
</center> | </center> |