ગુજરાતી નિબંધ-સંપદા/મનસુખ સલ્લા/સો ટચના શિક્ષકઃ બૂચદાદા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''સો ટચના શિક્ષકઃ બૂચદાદા'''}} ---- {{Poem2Open}} કોઈ વ્યક્તિ કારકિર્દીનો પ્ર...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|સો ટચના શિક્ષકઃ બૂચદાદા | મનસુખ સલ્લા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈ વ્યક્તિ કારકિર્દીનો પ્રારંભ શિક્ષક તરીકે કરે અને ૬૫ વર્ષ પછી, ઢળતી સંધ્યાએ, પોતાની જાતને શિક્ષક તરીકે અખંડ રાખી શકે એ ભરપૂર સાર્થકતા ગણાય. આ દીર્ઘ સમયપટ જો શિક્ષકત્વની સાધના અને સુગંધથી ભરપૂર હોય તો એ તપ શુષ્ક મટી મધુર બની જાય છે. તેમાં ઉંમર વધે છે, પણ યૌવન અખંડ રહે છે. તેમાં ચહેરા પર કરચલીઓ તો પડે છે પણ હૈયું તાજા પુષ્પ જેવું પ્રફુલ્લ હોય છે. તેમાં અભાવ કે એકલવાયાપણાની જગ્યાએ સખ્યની સભરતા મહોરી ઊઠે છે. એમાંયે જો આવી વ્યક્તિ હાસ્યરસની ઉપાસક હોય તો જીવનની નાજુક ખુશ્બોનો પમરાટ તેમની આખી હયાતીમાં અનુભવાય છે. શિક્ષકનું આવું જીવંત દૃષ્ટાંત એટલે નટવરલાલ પ્ર. બૂચ, બૂચભાઈ, બૂચદાદા. | કોઈ વ્યક્તિ કારકિર્દીનો પ્રારંભ શિક્ષક તરીકે કરે અને ૬૫ વર્ષ પછી, ઢળતી સંધ્યાએ, પોતાની જાતને શિક્ષક તરીકે અખંડ રાખી શકે એ ભરપૂર સાર્થકતા ગણાય. આ દીર્ઘ સમયપટ જો શિક્ષકત્વની સાધના અને સુગંધથી ભરપૂર હોય તો એ તપ શુષ્ક મટી મધુર બની જાય છે. તેમાં ઉંમર વધે છે, પણ યૌવન અખંડ રહે છે. તેમાં ચહેરા પર કરચલીઓ તો પડે છે પણ હૈયું તાજા પુષ્પ જેવું પ્રફુલ્લ હોય છે. તેમાં અભાવ કે એકલવાયાપણાની જગ્યાએ સખ્યની સભરતા મહોરી ઊઠે છે. એમાંયે જો આવી વ્યક્તિ હાસ્યરસની ઉપાસક હોય તો જીવનની નાજુક ખુશ્બોનો પમરાટ તેમની આખી હયાતીમાં અનુભવાય છે. શિક્ષકનું આવું જીવંત દૃષ્ટાંત એટલે નટવરલાલ પ્ર. બૂચ, બૂચભાઈ, બૂચદાદા. |