ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/વ્હાલકુડો મારો ઉનાળો: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''વ્હાલકુડો મારો ઉનાળો'''}} ---- {{Poem2Open}} ઉનાળો એમ બોલતાં જ ફળફળતા બટેટા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''વ્હાલકુડો મારો ઉનાળો'''}}
{{SetTitle}}
----
{{Heading|વ્હાલકુડો મારો ઉનાળો | યજ્ઞેશ દવે}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઉનાળો એમ બોલતાં જ ફળફળતા બટેટામાંથી વરાળ નીકળતી હોય એવું લાગે. ગ્રીષ્મ શબ્દ બોલતાં છાંયો, ગુલમહોર, ગરમાળો, એવું યાદ આવે. ભૂખરી ધૂળ ડમરી ચોળેલો ઉનાળો ગ્રીષ્મ શબ્દમાં પીતાંબર પહેરેલો દેખાય. ઉનાળો આવડા મોટા દિવસનો અને આટલા લાંબા વેકેશનનો ધણી ને છતાં કવિઓનો લગભગ ઉપેક્ષિત. કવિઓ કહેશે જ ‘વા’લી મુંને વર્ષા ને વા’લી મુંને વસંત. બહુ બહુ તો શરદ શિશિર અડી લઈએ પણ આ ઉનાળો ભઈ સાબ ધોળા ધરમેય ન ખપે.’ પણ કવિકુલગુરુ કાલિદાસ એમાંથી બાકાત. તેમણે તો તેમના ‘ऋतुसंहार’નો આરંભ જ ગ્રીષ્મથી કર્યો છે –
ઉનાળો એમ બોલતાં જ ફળફળતા બટેટામાંથી વરાળ નીકળતી હોય એવું લાગે. ગ્રીષ્મ શબ્દ બોલતાં છાંયો, ગુલમહોર, ગરમાળો, એવું યાદ આવે. ભૂખરી ધૂળ ડમરી ચોળેલો ઉનાળો ગ્રીષ્મ શબ્દમાં પીતાંબર પહેરેલો દેખાય. ઉનાળો આવડા મોટા દિવસનો અને આટલા લાંબા વેકેશનનો ધણી ને છતાં કવિઓનો લગભગ ઉપેક્ષિત. કવિઓ કહેશે જ ‘વા’લી મુંને વર્ષા ને વા’લી મુંને વસંત. બહુ બહુ તો શરદ શિશિર અડી લઈએ પણ આ ઉનાળો ભઈ સાબ ધોળા ધરમેય ન ખપે.’ પણ કવિકુલગુરુ કાલિદાસ એમાંથી બાકાત. તેમણે તો તેમના ‘ऋतुसंहार’નો આરંભ જ ગ્રીષ્મથી કર્યો છે –