ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કાવ્યસ્વરૂપ – ડોલરરાય માંકડ, 1902: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 15. ડોલરરાય માંકડ | (23.1.1902 – 29.8.1970)}}
{{Heading| 15. ડોલરરાય માંકડ | (23.1.1902 – 29.8.1970)}}
[[File:14. Dolarrai Mankad.jpg|thumb|center|150px]]
[[File:14. Dolarrai Mankad.jpg|thumb|center|150px]]
<center>  '''કાવ્યસ્વરૂપ''' </center>
<center>  '''{{larger|કાવ્યસ્વરૂપ}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
સંસ્કૃત કાવ્યશાસ્ત્ર મુજબ કાવ્યમાં કોઈપણ સર્જકકૃતિનો સમાવેશ થઈ શકે છે. એટલે, નાટક કથા કે કવિતા, એમાં જો સર્જકસાહિત્યના ગુણો હાજર હોય તો, કાવ્ય કહી શકાય. આથી આપણે જ્યારે કાવ્યસ્વરૂપની વાત કરીએ છીએ ત્યારે સર્જક સાહિત્યકૃતિ માત્રની વાત કરીએ છીએ એમ માનવું જોઈએ. તો સર્જકસાહિત્યકૃતિનું સ્વરૂપ, એના તત્ત્વમાં, કેવું હોય છે તે અહીં વિચારવાનું ધાર્યું છે.
સંસ્કૃત કાવ્યશાસ્ત્ર મુજબ કાવ્યમાં કોઈપણ સર્જકકૃતિનો સમાવેશ થઈ શકે છે. એટલે, નાટક કથા કે કવિતા, એમાં જો સર્જકસાહિત્યના ગુણો હાજર હોય તો, કાવ્ય કહી શકાય. આથી આપણે જ્યારે કાવ્યસ્વરૂપની વાત કરીએ છીએ ત્યારે સર્જક સાહિત્યકૃતિ માત્રની વાત કરીએ છીએ એમ માનવું જોઈએ. તો સર્જકસાહિત્યકૃતિનું સ્વરૂપ, એના તત્ત્વમાં, કેવું હોય છે તે અહીં વિચારવાનું ધાર્યું છે.