ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/કાવ્યકલા: શબ્દ અને અર્થ – રામપ્રસાદ બક્ષી, 1894: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 43: Line 43:
શબ્દનું આવી ચમત્કારક અર્થની અભિવ્યક્તિ માટેનું સામર્થ્ય વધારવાનો ઉદ્યમ કવિ અનેક પ્રકારે કર્યા કરે છે. જ્યારે શબ્દની શક્તિ એને એ ચમત્કારક અભિવ્યક્તિ માટે પર્યાપ્ત ન જણાય ત્યારે કવિ એ શબ્દની એ શક્તિ વિસ્તારવાને માટે અનેક યુક્તિઓ યોજે છે. ઉપમા, રૂપક, અતિશયોક્તિ, અપ્રસ્તુતપ્રશંસા વગેરે અલંકારો આવી એક સુપરિચિત યુક્તિ છે. જેને અંગ્રેજીમાં symbol કહે છે. તે, ઉપલક્ષણભૂત સંજ્ઞાના વાચક શબ્દનો ઉપયોગ, આવી યુક્તિ છે. Symbol અને ગુજરાતીમાં આપણે ‘પ્રતીક’<ref> ‘પ્રતીક’ એટલે એક અંગ, એક અંશ, પદાર્થના સમગ્ર સ્વરૂપને શબ્દથી વ્યક્ત કરવાને બદલે માત્ર એના એકાદ અંગને કે અંશનો કે એનાથી સંબંધ ધરાવતી કોઈ ચીજનો નિર્દેશ કરીએ તો તે પ્રતીક કહેવાય, આ પ્રતીકના ઉપયોગમાં લક્ષણા -વ્યાપાર પ્રવર્તે છે. ‘ચાર મળે ચોટલા તો ભાંગે ઘરના ઓટલા’ એ કહેવતમાં ‘ચોટલા’ પ્રતીક છે. ઓટલા ભાંગવાની ક્રિયા ચોટલાઓ કરે એ અશક્ય છે એથી ‘ચોટલા’થી, જેનું ચોટલો ઉપલક્ષણ છે. એવી સ્ત્રીઓ (લક્ષણાયી) સમજવી રહે છે.</ref> કહીએ છીએ તેના ઉપયોગમાં પણ અલંકારઘટના અંતર્ગત રહી હોય છે.
શબ્દનું આવી ચમત્કારક અર્થની અભિવ્યક્તિ માટેનું સામર્થ્ય વધારવાનો ઉદ્યમ કવિ અનેક પ્રકારે કર્યા કરે છે. જ્યારે શબ્દની શક્તિ એને એ ચમત્કારક અભિવ્યક્તિ માટે પર્યાપ્ત ન જણાય ત્યારે કવિ એ શબ્દની એ શક્તિ વિસ્તારવાને માટે અનેક યુક્તિઓ યોજે છે. ઉપમા, રૂપક, અતિશયોક્તિ, અપ્રસ્તુતપ્રશંસા વગેરે અલંકારો આવી એક સુપરિચિત યુક્તિ છે. જેને અંગ્રેજીમાં symbol કહે છે. તે, ઉપલક્ષણભૂત સંજ્ઞાના વાચક શબ્દનો ઉપયોગ, આવી યુક્તિ છે. Symbol અને ગુજરાતીમાં આપણે ‘પ્રતીક’<ref> ‘પ્રતીક’ એટલે એક અંગ, એક અંશ, પદાર્થના સમગ્ર સ્વરૂપને શબ્દથી વ્યક્ત કરવાને બદલે માત્ર એના એકાદ અંગને કે અંશનો કે એનાથી સંબંધ ધરાવતી કોઈ ચીજનો નિર્દેશ કરીએ તો તે પ્રતીક કહેવાય, આ પ્રતીકના ઉપયોગમાં લક્ષણા -વ્યાપાર પ્રવર્તે છે. ‘ચાર મળે ચોટલા તો ભાંગે ઘરના ઓટલા’ એ કહેવતમાં ‘ચોટલા’ પ્રતીક છે. ઓટલા ભાંગવાની ક્રિયા ચોટલાઓ કરે એ અશક્ય છે એથી ‘ચોટલા’થી, જેનું ચોટલો ઉપલક્ષણ છે. એવી સ્ત્રીઓ (લક્ષણાયી) સમજવી રહે છે.</ref> કહીએ છીએ તેના ઉપયોગમાં પણ અલંકારઘટના અંતર્ગત રહી હોય છે.
શબ્દની ચમત્કારક અર્થ સમર્પવાની લક્ષણા અને વ્યંજનાશક્તિનો ઉપયોગ કાવ્યમાં સર્વત્ર થયા જ કરતો હોય છે. આજનાં પણ અનેક કાવ્યોમાં – લગભગ સર્વત્ર – લક્ષણાની પ્રવૃત્તિ થયા કરતી જોવામાં આવે છે. રૂપક અને અતિશયોક્તિ જેવા અલંકારોમાં પ્રવર્તતો વ્યાપાર લક્ષણાનો હોય છે.
શબ્દની ચમત્કારક અર્થ સમર્પવાની લક્ષણા અને વ્યંજનાશક્તિનો ઉપયોગ કાવ્યમાં સર્વત્ર થયા જ કરતો હોય છે. આજનાં પણ અનેક કાવ્યોમાં – લગભગ સર્વત્ર – લક્ષણાની પ્રવૃત્તિ થયા કરતી જોવામાં આવે છે. રૂપક અને અતિશયોક્તિ જેવા અલંકારોમાં પ્રવર્તતો વ્યાપાર લક્ષણાનો હોય છે.
વ્યંજનાનું શબ્દના વાચ્યાર્થથી અતિરિક્ત એવા અર્થને વ્યક્ત કરવાનું સામર્થ્ય જાણીતું છે અને એનો સંસ્કૃતમાં જેને વ્યંગ્યપ્રધાન ધ્વનિકાવ્ય કહે છે, અને ગુણીભૂતવ્યંગ્યવાળાં કાવ્યો કહે છે તેવાં કોઈ કાવ્યોમાં આજે પણ ઉપયોગ થાય છે. અપ્રસ્તુતપ્રશંસા, સમાસોક્તિ વગેરે કેટલાક અલંકારમાં પણ વ્યંજના અંતર્ગત હોય છે. પ્રસ્તુતના કથનવર્ણન માટે અપ્રસ્તુતનું કથનવર્ણન કરીને વાચક શબ્દને વ્યંજક શબ્દ બનાવવાની પ્રક્રિયા કાવ્યમાં – અને આપણી ઘણી કહેવતમાં – સુવિદત છે.<ref>** ‘વાડ હોય તો વેલો ચડે’ એ કહેવત અપ્રસ્તુતપ્રશંસાનું ઉદાહરણ છે એમાં લક્ષણા નથી, કારણ કે વાડ ઉપર વેલો ચડે એ તો શક્ય છે – અશક્ય નથી. પણ ‘વાડ’થી સૂચવાય છે નબળાને આધાર આપી શકે તેવી પ્રબળ વ્યક્તિ, અને ‘વેલો’થી સૂચવાય છે એવી પ્રબળ વ્યક્તિનો આધાર લેતી કે શોેધતી નબળી વ્યક્તિ. આમાં અપ્રસ્તુતથી પ્રસ્તુતની વ્યંજના થાય છે.</ref>
વ્યંજનાનું શબ્દના વાચ્યાર્થથી અતિરિક્ત એવા અર્થને વ્યક્ત કરવાનું સામર્થ્ય જાણીતું છે અને એનો સંસ્કૃતમાં જેને વ્યંગ્યપ્રધાન ધ્વનિકાવ્ય કહે છે, અને ગુણીભૂતવ્યંગ્યવાળાં કાવ્યો કહે છે તેવાં કોઈ કાવ્યોમાં આજે પણ ઉપયોગ થાય છે. અપ્રસ્તુતપ્રશંસા, સમાસોક્તિ વગેરે કેટલાક અલંકારમાં પણ વ્યંજના અંતર્ગત હોય છે. પ્રસ્તુતના કથનવર્ણન માટે અપ્રસ્તુતનું કથનવર્ણન કરીને વાચક શબ્દને વ્યંજક શબ્દ બનાવવાની પ્રક્રિયા કાવ્યમાં – અને આપણી ઘણી કહેવતમાં – સુવિદત છે.<ref>‘વાડ હોય તો વેલો ચડે’ એ કહેવત અપ્રસ્તુતપ્રશંસાનું ઉદાહરણ છે એમાં લક્ષણા નથી, કારણ કે વાડ ઉપર વેલો ચડે એ તો શક્ય છે – અશક્ય નથી. પણ ‘વાડ’થી સૂચવાય છે નબળાને આધાર આપી શકે તેવી પ્રબળ વ્યક્તિ, અને ‘વેલો’થી સૂચવાય છે એવી પ્રબળ વ્યક્તિનો આધાર લેતી કે શોેધતી નબળી વ્યક્તિ. આમાં અપ્રસ્તુતથી પ્રસ્તુતની વ્યંજના થાય છે.</ref>
<center>8</center>
<center>8</center>
આ પ્રતીક, અલંકાર વગેરેના ઉપયોગથી કવિ પોતાના પ્રસ્તુત વક્તવ્યનું, અપ્રસ્તુતના પુરસ્કાર દ્વારા, અપોહન અથવા તિરોધાન કરે છે. કાવ્યની શબ્દનિષ્ઠ કલામાં – અલંકારમાં તેમ જ લક્ષણા અને વ્યંજનામાં —વ્યાપક રીતે પ્રવર્તતું તત્ત્વ આ તિરોધાન છે.
આ પ્રતીક, અલંકાર વગેરેના ઉપયોગથી કવિ પોતાના પ્રસ્તુત વક્તવ્યનું, અપ્રસ્તુતના પુરસ્કાર દ્વારા, અપોહન અથવા તિરોધાન કરે છે. કાવ્યની શબ્દનિષ્ઠ કલામાં – અલંકારમાં તેમ જ લક્ષણા અને વ્યંજનામાં —વ્યાપક રીતે પ્રવર્તતું તત્ત્વ આ તિરોધાન છે.