ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/અનુઆધુનિકતાવાદ: પૂર્વપંથ – બાબુ સુથાર, 1955: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 41: | Line 41: | ||
આધુનિકતાવાદના પાયામાં reasoingનો મહિમા જોવા મળે છે. અને reasoning તર્કશાસ્ત્રની જ પેદાશ છે – આમ હોવાથી આધુનિકતાવાદ માટે હું logocentric સંજ્ઞા પ્રયોજીશ. આ સંજ્ઞા હું દેરિદાની ફિલસૂફીમાંથી લાવ્યો છું. દેરિદાએ આ સંજ્ઞા metaphysical thinking માટે પ્રયોજી છે. એક અર્થમાં, આધુનિકતાવાદનાં જે કંઈ લક્ષણો આગળ ગણાવ્યાં છે તે બધાં metaphysical thinkingની પેદાશ છે. | આધુનિકતાવાદના પાયામાં reasoingનો મહિમા જોવા મળે છે. અને reasoning તર્કશાસ્ત્રની જ પેદાશ છે – આમ હોવાથી આધુનિકતાવાદ માટે હું logocentric સંજ્ઞા પ્રયોજીશ. આ સંજ્ઞા હું દેરિદાની ફિલસૂફીમાંથી લાવ્યો છું. દેરિદાએ આ સંજ્ઞા metaphysical thinking માટે પ્રયોજી છે. એક અર્થમાં, આધુનિકતાવાદનાં જે કંઈ લક્ષણો આગળ ગણાવ્યાં છે તે બધાં metaphysical thinkingની પેદાશ છે. | ||
પૂર્વઆધુનિકતાવાદ અને આધુનિકતાવાદનાં વ્યાવર્તક લક્ષણો નીચે કોઠા 1 માં મૂક્યાં છે. અલબત્ત, આ યાદી કેવળ સપાટી પરની જ છે. | પૂર્વઆધુનિકતાવાદ અને આધુનિકતાવાદનાં વ્યાવર્તક લક્ષણો નીચે કોઠા 1 માં મૂક્યાં છે. અલબત્ત, આ યાદી કેવળ સપાટી પરની જ છે. | ||
{|style="border-right:૦px #000 solid;width:350px;padding-right:0.5em;" | |||
|- | |||
| '''પૂર્વઆધુનિકતાવાદ''' | |||
| '''આધુનિકતાવાદ''' | |||
|- | |||
| હૃદયકેન્દ્રિતા | |||
| ચિત્તકેન્દ્રિતા | |||
|- | |||
| કોઠાસૂઝ | |||
| તર્કશાસ્ત્રીયતા | |||
|- | |||
| ઈશ્વર: લૌકિક | |||
| ઈશ્વર: અ-લૌકિક | |||
|- | |||
| સ્થાનિક (local) | |||
| શાશ્વત (urniversal) | |||
|- | |||
| સમૂહનિષ્ઠતા: | |||
| વ્યક્તિનિષ્ઠત – વસ્તુનિષ્ઠતા | |||
|- | |||
| અંત:સ્ફૂરણાવાદ | |||
| | |||
|- | |||
| (intutionism) | |||
| Formalism | |||
|- | |||
| normative | |||
| description | |||
|- | |||
| સત્ય: શ્રદ્ધાકેન્દ્રી | |||
| સત્ય: પ્રમાણ કેન્દ્રી | |||
|- | |||
| પ્રકૃતિ અસ્તિત્વનો એક અંશ | |||
| પ્રકૃતિ: સંપત્તિ | |||
|- | |||
| mythology | |||
| metaphysics | |||
|- | |||
|} | |||
પૂર્વઆધુનિકતાવાદ આધુનિકતાવાદ | પૂર્વઆધુનિકતાવાદ આધુનિકતાવાદ |