અરણ્યરુદન/આકાર કે આકારાત્ મુક્તિ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
Line 1: Line 1:
{{Center|'''આકાર કે આકારાત્ મુક્તિ?'''}}
{{SetTitle}}
----
 
{{Heading|આકાર કે આકારાત્ મુક્તિ| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રૂપસંસિદ્ધિનું મહત્ત્વ આજની વિવેચનામાં ઓછું થતું જાય છે એવું સંભળાવા લાગ્યું છે. હમણાં જ થયેલા એક સંવિવાદમાં પણ ‘આજના કવિઓ આકારમાંથી મુક્તિ મેળવવા ઇચ્છે છે’ એવું વિધાન થયેલું. આ વલણને આપણે રોમેન્ટિક ઉદ્રેકનો પુન:પ્રાદુર્ભાવ ગણાવીને અટકી જઈએ તે નહીં ચાલે.
રૂપસંસિદ્ધિનું મહત્ત્વ આજની વિવેચનામાં ઓછું થતું જાય છે એવું સંભળાવા લાગ્યું છે. હમણાં જ થયેલા એક સંવિવાદમાં પણ ‘આજના કવિઓ આકારમાંથી મુક્તિ મેળવવા ઇચ્છે છે’ એવું વિધાન થયેલું. આ વલણને આપણે રોમેન્ટિક ઉદ્રેકનો પુન:પ્રાદુર્ભાવ ગણાવીને અટકી જઈએ તે નહીં ચાલે.