યાત્રા/શ્રી અરવિંદ: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 26: | Line 26: | ||
{{Right|મે, ૧૯૪૪}}<br> | {{Right|મે, ૧૯૪૪}}<br> | ||
[૨] | |||
‘ક્યાં હવિ થકી?’ સ્ફુરે સ્મિત ઉદાર એ ચક્ષુમાં, | ‘ક્યાં હવિ થકી?’ સ્ફુરે સ્મિત ઉદાર એ ચક્ષુમાં, | ||
Line 34: | Line 34: | ||
ક્ષણાર્ધ મહીં ભસ્મ એક ચપટી શી તેની રચે. | ક્ષણાર્ધ મહીં ભસ્મ એક ચપટી શી તેની રચે. | ||
નસેનસ વિષે બળ્યો અણુ | નસેનસ વિષે બળ્યો અણુ સમો શું અવશિષ્ટ કો | ||
અદાહ્ય કણ આત્મનો ભસમમાંથી તે ઉદ્ધરી, | |||
ધરી કર વિષે તું કો અમૃત વર્ષતી શીતળી | ધરી કર વિષે તું કો અમૃત વર્ષતી શીતળી | ||
મુદ્દા બૃહત સીંચી ત્યાં નવલ દિવ્યતાને ખચે. | મુદ્દા બૃહત સીંચી ત્યાં નવલ દિવ્યતાને ખચે. | ||
અને ઘડીક | અને ઘડીક ઓષ્ઠપ્રાન્ત સ્ફુરી સ્પષ્ટ વાચા સ્ફુરે, | ||
ક્ષુરા નિશિત | ક્ષુરા નિશિત શી : ‘અરે, મનુજતાનું બંધાણ આ | ||
અપંગ અરધાંધ દીન, જગનાં બળોનાં જલે | અપંગ અરધાંધ દીન, જગનાં બળોનાં જલે | ||
અનાથ અથડાતું એ પ્રકૃતિહસ્તમાં પૂતળું. | અનાથ અથડાતું એ પ્રકૃતિહસ્તમાં પૂતળું. |