કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/કવિ અને કવિતાઃ નિરંજન ભગત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
'''૧''' | |||
પોતાને ‘આધુનિક ઔદ્યોગિક નગરનું’, ‘વીસમી સદીના પૂર્વાર્ધના સંતાન’ તરીકે ઓળખાવનાર નિરંજન ભગતનો જન્મ તા. ૧૮-૫-૧૯૨૬ના રોજ અમદાવાદમાં થયો હતો. પિતા નરહરિ હરિલાલ ભગત. માતા મેનાબહેન. કુટુંબની મૂળ અટક ગાંધી હતી પણ પિતામહ હરિલાલ ભજનમંડળીમાં સક્રિય હતા, આથી સહુએ એમને ‘ભગત’નું લાડકું નામ આપેલું. જે વંશજોની અટકમાં પરિણમ્યું. પ્રાથમિક શિક્ષણ હાજા પટેલની પોળમાં કાળુપુર મ્યુનિસિપલ શાળા નં. ૧માં. ત્યારબાદ ૧૯૩૬-૩૮માં પ્રોપ્રાયટરી સ્કૂલ તથા ૧૯૩૮-૪૪માં દામુભાઈ શુક્લ માધ્યમિક શાળા — નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની લડત માટે એમણે અભ્યાસ અને પરીક્ષાનો બહિષ્કાર કરેલો. ભગવદાચાર્ય પાસે સંસ્કૃતનો અભ્યાસ. ૧૯૪૪માં તેઓ મૅટ્રિક થયા. કૉલેજશિક્ષણ ૧૯૪૪-૪૬માં એલ. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ તેમજ ૧૯૪૬-૪૮માં એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈમાં. ૧૯૪૮માં અંગ્રેજી સાહિત્ય સાથે બી. એ., ૧૯૪૮-૫૦માં એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી એમ. એ. થયા. ૧૯૫૦માં એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક, ૧૯૫૩થી ગુજરાત લૉ સોસાયટીમાં આર્ટ્સ વિભાગમાં અધ્યાપક, ૧૯૫૬માં બી. ડી. આર્ટ્સ કૉલેજમાં, અંતે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી અંગ્રેજી વિભાગના અધ્યાપક અને અધ્યક્ષ તરીકે નિવૃત્ત. પિતા પાસેથી ઉગ્ર મિજાજ અને ઊંચો અવાજ વારસામાં મળેલો ને માતા પાસેથી સ્પષ્ટ ઉચ્ચાર અને સુંદર મરોડદાર અક્ષરોનો વારસો સાંપડેલો. પિતાજી બહારગામ જાય ત્યારે ચાર-આઠ આના કે રૂપિયો શિશુ નિરંજનને આપતા એમાંથી તેઓ શાળા સામેની દુકાનમાંથી પુસ્તકો ખરીદતા. (શાળાના ઝાંપે વેચાતાં આથેલાં આમળાં, ચણીબોર કે ગોરસ આમલી નહીં.) તેઓ માત્ર દસ વરસના હતા ત્યારે, ૧૯૩૬માં પિતાએ ગૃહત્યાગ કરેલો. ત્યારથી તેઓ જેમ કવિતામાં શૈશવ તેમ જીવનમાં પિતા શોધતા રહ્યા. | પોતાને ‘આધુનિક ઔદ્યોગિક નગરનું’, ‘વીસમી સદીના પૂર્વાર્ધના સંતાન’ તરીકે ઓળખાવનાર નિરંજન ભગતનો જન્મ તા. ૧૮-૫-૧૯૨૬ના રોજ અમદાવાદમાં થયો હતો. પિતા નરહરિ હરિલાલ ભગત. માતા મેનાબહેન. કુટુંબની મૂળ અટક ગાંધી હતી પણ પિતામહ હરિલાલ ભજનમંડળીમાં સક્રિય હતા, આથી સહુએ એમને ‘ભગત’નું લાડકું નામ આપેલું. જે વંશજોની અટકમાં પરિણમ્યું. પ્રાથમિક શિક્ષણ હાજા પટેલની પોળમાં કાળુપુર મ્યુનિસિપલ શાળા નં. ૧માં. ત્યારબાદ ૧૯૩૬-૩૮માં પ્રોપ્રાયટરી સ્કૂલ તથા ૧૯૩૮-૪૪માં દામુભાઈ શુક્લ માધ્યમિક શાળા — નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની લડત માટે એમણે અભ્યાસ અને પરીક્ષાનો બહિષ્કાર કરેલો. ભગવદાચાર્ય પાસે સંસ્કૃતનો અભ્યાસ. ૧૯૪૪માં તેઓ મૅટ્રિક થયા. કૉલેજશિક્ષણ ૧૯૪૪-૪૬માં એલ. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ તેમજ ૧૯૪૬-૪૮માં એલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈમાં. ૧૯૪૮માં અંગ્રેજી સાહિત્ય સાથે બી. એ., ૧૯૪૮-૫૦માં એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી એમ. એ. થયા. ૧૯૫૦માં એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક, ૧૯૫૩થી ગુજરાત લૉ સોસાયટીમાં આર્ટ્સ વિભાગમાં અધ્યાપક, ૧૯૫૬માં બી. ડી. આર્ટ્સ કૉલેજમાં, અંતે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી અંગ્રેજી વિભાગના અધ્યાપક અને અધ્યક્ષ તરીકે નિવૃત્ત. પિતા પાસેથી ઉગ્ર મિજાજ અને ઊંચો અવાજ વારસામાં મળેલો ને માતા પાસેથી સ્પષ્ટ ઉચ્ચાર અને સુંદર મરોડદાર અક્ષરોનો વારસો સાંપડેલો. પિતાજી બહારગામ જાય ત્યારે ચાર-આઠ આના કે રૂપિયો શિશુ નિરંજનને આપતા એમાંથી તેઓ શાળા સામેની દુકાનમાંથી પુસ્તકો ખરીદતા. (શાળાના ઝાંપે વેચાતાં આથેલાં આમળાં, ચણીબોર કે ગોરસ આમલી નહીં.) તેઓ માત્ર દસ વરસના હતા ત્યારે, ૧૯૩૬માં પિતાએ ગૃહત્યાગ કરેલો. ત્યારથી તેઓ જેમ કવિતામાં શૈશવ તેમ જીવનમાં પિતા શોધતા રહ્યા. |