કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/કવિ અને કવિતાઃ ઉશનસ્: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 122: | Line 122: | ||
::::::::'''‘રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી.''' | ::::::::'''‘રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી.''' | ||
::::::::'''આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.’''' | ::::::::'''આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.’''' | ||
::::::::::::::''' ... ...''' | |||
::::::::::::''' ... ...''' | |||
::::::::'''‘કે ડુંગરા હજીયે એના એ જ, અસલના આદિવાસી રે લોલ,''' | ::::::::'''‘કે ડુંગરા હજીયે એના એ જ, અસલના આદિવાસી રે લોલ,''' | ||
::::::::'''કે ડુંગરા બદલાયા ના સ્હેજ, કે વંનના એકલ-નિવાસી રે લોલ’''' | ::::::::'''કે ડુંગરા બદલાયા ના સ્હેજ, કે વંનના એકલ-નિવાસી રે લોલ’''' | ||
::::::::::::''' ... ...''' | ::::::::::::::''' ... ...''' | ||
::::::::'''‘બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાનઃ''' | ::::::::'''‘બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાનઃ''' | ||
::::::::'''અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન!’''' | ::::::::'''અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન!’''' | ||
::::::::::::''' ... ...''' | :::::::::::::''' ... ...''' | ||
છંદ-લયના આ કવિ અછાંદસ-ગદ્ય સૉનેટ ‘વસંતના એક વંટોળમાં’ પોતાનો પરિચય આપતાં કહે છે કે — પોતે શબ્દમય, લયમય છે, પોતે ભાષામાં છે. અને ભાષા આખી છે, પરંતુ શબ્દના અર્થો વંટોળે ચડ્યા છે. છતાં અંતે તો કવિ કહે છે કે બધા અર્થો ‘વાણીના આદિકુળ’ તરફ જાય છે; અને ‘ગીતપંક્તિની ડાળ’થી જ કવિ વૃક્ષના આદિમૂળ સુધી પહોંચવાની વાત કરે છે. | છંદ-લયના આ કવિ અછાંદસ-ગદ્ય સૉનેટ ‘વસંતના એક વંટોળમાં’ પોતાનો પરિચય આપતાં કહે છે કે — પોતે શબ્દમય, લયમય છે, પોતે ભાષામાં છે. અને ભાષા આખી છે, પરંતુ શબ્દના અર્થો વંટોળે ચડ્યા છે. છતાં અંતે તો કવિ કહે છે કે બધા અર્થો ‘વાણીના આદિકુળ’ તરફ જાય છે; અને ‘ગીતપંક્તિની ડાળ’થી જ કવિ વૃક્ષના આદિમૂળ સુધી પહોંચવાની વાત કરે છે. | ||