બોલે ઝીણા મોર/નિદાઘકાલોઽયમ્ ઉપાગતઃ પ્રિયે!: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નિદાઘકાલોઽયમ્ ઉપાગતઃ પ્રિયે!|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} કવિ કાલ...")
 
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ કાલિદાસે ઉનાળાની સાંજોને રમણીય (પરિણામરમણીયાઃ દિવસાઃ) કહી છે. ઋતુસંહારમાં ભલે ‘સર્વં પ્રિયે ચારુતર વસન્તે’ – વસંત ઋતુમાં બધું જ વધારે સુંદર લાગે છે – કહી એ ઋતુનો સર્વસ્વીકૃત મહિમા કર્યો હોય, પરંતુ એ કવિને ઉનાળોય અપ્રિય નથી – નહીંતર શાકુંતલ જેવા શાકુંતલમાં દુષ્યન્ત અને શકુંતલાનો પ્રથમ પ્રણયોન્મેષ અને માલિનીતટેની લતાકુંજોમાં એમનાં છાનાંછપનાં મિલનો માટે ઉનાળાની ઋતુ પસંદ કરત? ઉનાળો ન હોત તો લતાકુંજમાં જ્યાં શકુન્તલા પોતાની સખીઓને દુષ્યન્ત પ્રત્યે ફૂટેલા અનુરાગની વાત કરતી હતી અને પછી નખ વડે કમલપત્ર પર રાજાને સંબોધીને પત્ર લખતી હતી ત્યાં રાજાના આગમનથી અને ચતુર સખીઓના શકુન્તલાને એકલી મૂકી કોઈ ને કોઈ બહાને છટકી ગયા પછી, જ્યારે શું બોલવું ને શું ન બોલવું એમ હૈયું માત્ર ધક્ ધક્ કરતું હોય, ત્યારે દુષ્યંત કહી શક્યો હોત કે હે સુંદરી! શું શીતલ કમળપાનના પંખાથી થાક દૂર કરનારા ઠંડા પવનો તને ઢોળું?
કવિ કાલિદાસે ઉનાળાની સાંજોને રમણીય (પરિણામરમણીયાઃ દિવસાઃ) કહી છે. ઋતુસંહારમાં ભલે ‘સર્વં પ્રિયે ચારુતર વસન્તે’ – વસંત ઋતુમાં બધું જ વધારે સુંદર લાગે છે – કહી એ ઋતુનો સર્વસ્વીકૃત મહિમા કર્યો હોય, પરંતુ એ કવિને ઉનાળોય અપ્રિય નથી – નહીંતર શાકુંતલ જેવા શાકુંતલમાં દુષ્યન્ત અને શકુંતલાનો પ્રથમ પ્રણયોન્મેષ અને માલિનીતટેની લતાકુંજોમાં એમનાં છાનાંછપનાં મિલનો માટે ઉનાળાની ઋતુ પસંદ કરત? ઉનાળો ન હોત તો લતાકુંજમાં જ્યાં શકુન્તલા પોતાની સખીઓને દુષ્યન્ત પ્રત્યે ફૂટેલા અનુરાગની વાત કરતી હતી અને પછી નખ વડે કમલપત્ર પર રાજાને સંબોધીને પત્ર લખતી હતી ત્યાં રાજાના આગમનથી અને ચતુર સખીઓના શકુન્તલાને એકલી મૂકી કોઈ ને કોઈ બહાને છટકી ગયા પછી, જ્યારે શું બોલવું ને શું ન બોલવું એમ હૈયું માત્ર ધક્ ધક્ કરતું હોય, ત્યારે દુષ્યંત કહી શક્યો હોત કે હે સુંદરી! શું શીતલ કમળપાનના પંખાથી થાક દૂર કરનારા ઠંડા પવનો તને ઢોળું?
 
{{Poem2Close}}
<poem>
'''કિં શીતલૈઃ ક્લમવિનોદિભિઃ આર્દ્રવાતૈઃ'''
'''કિં શીતલૈઃ ક્લમવિનોદિભિઃ આર્દ્રવાતૈઃ'''
'''સંચારયામિ નલિનીદલતાલવૃન્તેઃ?'''
'''સંચારયામિ નલિનીદલતાલવૃન્તેઃ?'''
 
</poem>
{{Poem2Open}}
દુષ્યન્ત કંઈ એટલું કહીને અટકી નહોતો ગયો. શકુંતલા ભલે એકદમ મુગ્ધા હતી, પણ દુષ્યન્ત તો પ્રણયપ્રગલ્ભ હતો. એણે ગ્રીષ્મની બપોરે એકાન્ત માલતીકુંજમાં મદનક્લાન્ત અને પ્રણયની બાબતમાં એકદમ અનભિજ્ઞ શકુંતલાની થોડી વધારે સેવા કરવાના ઉદ્દેશ્યથી કહ્યું, ‘હે સુંદરી! કે પછી ખોળામાં લઈને તને સુખ થાય તેમ તારાં પદ્મ જેવાં રાતાં ચરણોને હળવેકથી પંપાળું?’
દુષ્યન્ત કંઈ એટલું કહીને અટકી નહોતો ગયો. શકુંતલા ભલે એકદમ મુગ્ધા હતી, પણ દુષ્યન્ત તો પ્રણયપ્રગલ્ભ હતો. એણે ગ્રીષ્મની બપોરે એકાન્ત માલતીકુંજમાં મદનક્લાન્ત અને પ્રણયની બાબતમાં એકદમ અનભિજ્ઞ શકુંતલાની થોડી વધારે સેવા કરવાના ઉદ્દેશ્યથી કહ્યું, ‘હે સુંદરી! કે પછી ખોળામાં લઈને તને સુખ થાય તેમ તારાં પદ્મ જેવાં રાતાં ચરણોને હળવેકથી પંપાળું?’
 
{{Poem2Close}}
<poem>
'''અંકે નિધાય કરભોરુ યથાસુખં તે'''
'''અંકે નિધાય કરભોરુ યથાસુખં તે'''
'''સંવાહયામિ ચરણાયુત પદ્મતામ્રૌ'''
'''સંવાહયામિ ચરણાયુત પદ્મતામ્રૌ'''
 
</poem>
{{Poem2Open}}
ઉનાળાએ જ તો આ કહેવાનું બહાનું આપી દીધું. ખરેખર તો ઉનાળાની લાંબી અલસ બપોરની સ્તબ્ધ વેળા જેવો ભાગ્યે જ બીજો કોઈ નિરાંતનો સમય નવો નવો પ્રેમ કરનાર યુગલોને અનુકૂળ હોય, જ્યારે ચકલુંય ન ફરકતું હોય અને છાંયડો પણ જ્યારે છાંયડો શોધતો હોય (-કવિ બિહારીએ કહ્યું છે). જોયું, આ ઉનાળાની સ્તબ્ધ બપોરની અલસવેળા મને પણ થોડો બહેકાવી ગઈ. હું કંઈ દુષ્યન્ત-શકુંતલાની વાત કરવા અત્યારે નહોતો બેઠો. હું બીજી વાત કરવા ઉત્સુક હતો, જે વાત કાલિદાસે નથી કરી. ઉનાળાની જ વાત છે તો, પણ કોઈ ઋતુની વાત કરીએ ને કવિ કાલિદાસ ન આવે કે રવિ ઠાકુર ન આવે એવું કેમ બને? આ બન્ને કવિઓએ ભારતની ઋતુઓનું જે સ્તવગાન કર્યું છે, એવું ઓછા કવિઓએ કર્યું છે. બીજા કવિઓનો પક્ષપાત છ ઋતુઓમાંથી માત્ર એકાદ-બે માટે હોય. વસંત અને વર્ષા, બહુ બહુ તો શરદ, પણ ઉનાળાનો મહિમા તો આ બે કવિઓએ સૌથી વધારે કર્યો છે. ઉનાળાને એમણે ‘અનુભવ્યો’ છે. પેલા કોઈ અંગ્રેજ પ્રવાસીની જેમ નહિ, જે ભારતની ઋતુઓની વાત કરતાં કહેતો હોય કે હિંદુસ્તાનમાં માત્ર બે જ ઋતુઓ છે – Summer and High Summer – ઉનાળો અને અતિ ઉનાળો! એવા માણસને તો શું કહીએ ભલા? એ કદીય રવિ ઠાકુરની જેમ ‘આવ, આવ હે વૈશાખ – એસો એસો હે બૈશાખ’ – કહીને કદી ઉગ્રતપા વૈશાખનું સ્વાગતગાન રચી શકે?
ઉનાળાએ જ તો આ કહેવાનું બહાનું આપી દીધું. ખરેખર તો ઉનાળાની લાંબી અલસ બપોરની સ્તબ્ધ વેળા જેવો ભાગ્યે જ બીજો કોઈ નિરાંતનો સમય નવો નવો પ્રેમ કરનાર યુગલોને અનુકૂળ હોય, જ્યારે ચકલુંય ન ફરકતું હોય અને છાંયડો પણ જ્યારે છાંયડો શોધતો હોય (-કવિ બિહારીએ કહ્યું છે). જોયું, આ ઉનાળાની સ્તબ્ધ બપોરની અલસવેળા મને પણ થોડો બહેકાવી ગઈ. હું કંઈ દુષ્યન્ત-શકુંતલાની વાત કરવા અત્યારે નહોતો બેઠો. હું બીજી વાત કરવા ઉત્સુક હતો, જે વાત કાલિદાસે નથી કરી. ઉનાળાની જ વાત છે તો, પણ કોઈ ઋતુની વાત કરીએ ને કવિ કાલિદાસ ન આવે કે રવિ ઠાકુર ન આવે એવું કેમ બને? આ બન્ને કવિઓએ ભારતની ઋતુઓનું જે સ્તવગાન કર્યું છે, એવું ઓછા કવિઓએ કર્યું છે. બીજા કવિઓનો પક્ષપાત છ ઋતુઓમાંથી માત્ર એકાદ-બે માટે હોય. વસંત અને વર્ષા, બહુ બહુ તો શરદ, પણ ઉનાળાનો મહિમા તો આ બે કવિઓએ સૌથી વધારે કર્યો છે. ઉનાળાને એમણે ‘અનુભવ્યો’ છે. પેલા કોઈ અંગ્રેજ પ્રવાસીની જેમ નહિ, જે ભારતની ઋતુઓની વાત કરતાં કહેતો હોય કે હિંદુસ્તાનમાં માત્ર બે જ ઋતુઓ છે – Summer and High Summer – ઉનાળો અને અતિ ઉનાળો! એવા માણસને તો શું કહીએ ભલા? એ કદીય રવિ ઠાકુરની જેમ ‘આવ, આવ હે વૈશાખ – એસો એસો હે બૈશાખ’ – કહીને કદી ઉગ્રતપા વૈશાખનું સ્વાગતગાન રચી શકે?


Line 29: Line 33:


પણ ઉનાળાની સવાર જે ધીમે ધીમે થતી જાય છે, તે તો રમ્યતર છે. એ બાબતમાં કદાચ કાલિદાસનો ટેકો ન પણ મળે. વાંધો નહિ. સંભવ છે કે કવિ કદાચ વહેલા ન ઊઠતા હોય. એક બીજા આજના કવિ નિરંજન ભગતે મુંબઈ જેવા નગરની સવારનું વર્ણન કરતાં કહ્યું કે જ્યારે સવાર પડતાં આખું જગત કામે ચઢે છે ત્યારે
પણ ઉનાળાની સવાર જે ધીમે ધીમે થતી જાય છે, તે તો રમ્યતર છે. એ બાબતમાં કદાચ કાલિદાસનો ટેકો ન પણ મળે. વાંધો નહિ. સંભવ છે કે કવિ કદાચ વહેલા ન ઊઠતા હોય. એક બીજા આજના કવિ નિરંજન ભગતે મુંબઈ જેવા નગરની સવારનું વર્ણન કરતાં કહ્યું કે જ્યારે સવાર પડતાં આખું જગત કામે ચઢે છે ત્યારે
 
{{Poem2Close}}
'''‘નિવૃત્તિ માણતાં માત્ર વેશ્યા અને કવિ.’'''
<poem>'''‘નિવૃત્તિ માણતાં માત્ર વેશ્યા અને કવિ.’'''</poem>
 
{{Poem2Open}}
વેશ્યા અને કવિને એક પંક્તિમાં બેસાડનાર કવિને શું કહીએ? જોકે ઇન્દ્ર અને શ્વાનને એક પંક્તિમાં બેસાડનાર વૈદિક કવિઓ છે. હું પણ નગરની સવારની વાત કરવા માગું છું, અમદાવાદ જેવા નગરના ઉનાળાની સવારની, આજની સવારની.
વેશ્યા અને કવિને એક પંક્તિમાં બેસાડનાર કવિને શું કહીએ? જોકે ઇન્દ્ર અને શ્વાનને એક પંક્તિમાં બેસાડનાર વૈદિક કવિઓ છે. હું પણ નગરની સવારની વાત કરવા માગું છું, અમદાવાદ જેવા નગરના ઉનાળાની સવારની, આજની સવારની.


18,450

edits