કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/કવિ અને કવિતાઃ ચંદ્રકાન્ત શેઠ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 36: Line 36:
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.</poem>
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.</poem>


‘અહમ્’ને દૂર કરવા માટે, કવિમિજાજ સાથે, આ કવિ શું કહે છે?  —
{{Poem2Open}}‘અહમ્’ને દૂર કરવા માટે, કવિમિજાજ સાથે, આ કવિ શું કહે છે?  —
:‘હું તો મારા હુંને કહું છુંઃ બ્હાર નીકળ, તું બ્હાર!’
::‘હું તો મારા હુંને કહું છુંઃ બ્હાર નીકળ, તું બ્હાર!’{{Poem2Close}}


{{Poem2Open}}કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે વાત કરતાં આ કવિએ કહ્યું છેઃ
{{Poem2Open}}કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે વાત કરતાં આ કવિએ કહ્યું છેઃ
Line 43: Line 43:


{{Right|(‘શબ્દયાત્રા,’ પૃ. ૯૮)}}
{{Right|(‘શબ્દયાત્રા,’ પૃ. ૯૮)}}


<center>*</center>
<center>*</center>
Line 60: Line 61:
::: '''ચંદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!'''</poem>
::: '''ચંદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!'''</poem>
<poem>
<poem>
ચારે કોર ચંદ્રકાન્તો
'''ચારે કોર ચંદ્રકાન્તો'''
::: ખીચોખીચ
::: '''ખીચોખીચ'''
::: કીડિયારાં રચી રચી જીવે,
::: '''કીડિયારાં રચી રચી જીવે,'''
::::: – એમાં હું જ હોઉં એવો સાચો
::::: '''– એમાં હું જ હોઉં એવો સાચો'''
:::::: એક તો બતાવો મને
:::::: '''એક તો બતાવો મને'''
::::::: ચંદ્રકાન્ત ક્યાં છે?
::::::: '''ચંદ્રકાન્ત ક્યાં છે?'''
::::::: ક્યાં છે?
:::::::: '''ક્યાં છે?'''
::::::: ક્યાં છે?</poem>
::::::::: '''ક્યાં છે?'''</poem>


{{Poem2Open}}જાતની વિડંબના કરતાં કરતાં, હસતાં હસતાં આ કવિ બાહ્ય આડંબરોને આમ ઉતારીય શકે છે —{{Poem2Close}}
{{Poem2Open}}જાતની વિડંબના કરતાં કરતાં, હસતાં હસતાં આ કવિ બાહ્ય આડંબરોને આમ ઉતારીય શકે છે —{{Poem2Close}}
Line 84: Line 85:
'''બનાવટ – શબ્દોની ચોક્કસ પ્રકારની નમૂનેદાર બનાવટ.'''
'''બનાવટ – શબ્દોની ચોક્કસ પ્રકારની નમૂનેદાર બનાવટ.'''
'''સમય છે, શક્તિ છે, સાધન છે, પ્રોત્સાહન છે,'''
'''સમય છે, શક્તિ છે, સાધન છે, પ્રોત્સાહન છે,'''
::::::::: તો લખીએ છીએ.’</poem>
::::::::: '''તો લખીએ છીએ.’'''</poem>


આ કવિને સંગીત, નાટક, ફિલ્મ, ચિત્ર, પ્રવાસમાંય રસ છે, આથી એમની કવિતામાં સાંસ્કૃતિક સંદર્ભો ઊંડાણપૂર્વક પ્રગટે છે. આ કવિનો શબ્દ અનુભવની પ્રક્રિયામાં રસાઈને પ્રગટ થાય છે. સત્યના આગ્રહી એવા આ કવિ એમની કેફિયત — ‘મારો વાગ્યોગ’માં નોંધે છે —
{{Poem2Open}}આ કવિને સંગીત, નાટક, ફિલ્મ, ચિત્ર, પ્રવાસમાંય રસ છે, આથી એમની કવિતામાં સાંસ્કૃતિક સંદર્ભો ઊંડાણપૂર્વક પ્રગટે છે. આ કવિનો શબ્દ અનુભવની પ્રક્રિયામાં રસાઈને પ્રગટ થાય છે. સત્યના આગ્રહી એવા આ કવિ એમની કેફિયત — ‘મારો વાગ્યોગ’માં નોંધે છે —
“ક્યારેક મારા થકી નાનાં છમકલાં જેવાં અસત થાય ત્યારે મારી બેચેની ભારેની હોય છે અને કોઈ રીતે એની કબૂલાત કરાય ત્યારે જ મને આશ્વાસન — હાશકારો રહે છે — મારો શ્વાસ હેઠે બેસે છે. આ મારી ભૂમિકાથી મારા કાવ્યના શબ્દને છુટ્ટો ન પાડવો જોઈએ.”
“ક્યારેક મારા થકી નાનાં છમકલાં જેવાં અસત થાય ત્યારે મારી બેચેની ભારેની હોય છે અને કોઈ રીતે એની કબૂલાત કરાય ત્યારે જ મને આશ્વાસન — હાશકારો રહે છે — મારો શ્વાસ હેઠે બેસે છે. આ મારી ભૂમિકાથી મારા કાવ્યના શબ્દને છુટ્ટો ન પાડવો જોઈએ.”
“મને ગેરસમજ પોસાય છે, અસત હરગીજ નહીં.”
“મને ગેરસમજ પોસાય છે, અસત હરગીજ નહીં.”
ભીતરની આવી સચ્ચાઈથી આ કવિનો શબ્દ ઝળહળે છે અને કવિતાની ત્રિજ્યા વિસ્તરે છે. આ કવિનો શબ્દ ઊંડાણમાંથી પ્રગટે છે અને ઊંચાણમાં લઈ જાય છે. આ કવિનો શબ્દ ચિદાકાશમાં ચાંદરણાં પ્રગટાવે છે, આ કવિનો શબ્દ હદમાંથી અનહદમાં પ્રવેશે છે.
ભીતરની આવી સચ્ચાઈથી આ કવિનો શબ્દ ઝળહળે છે અને કવિતાની ત્રિજ્યા વિસ્તરે છે. આ કવિનો શબ્દ ઊંડાણમાંથી પ્રગટે છે અને ઊંચાણમાં લઈ જાય છે. આ કવિનો શબ્દ ચિદાકાશમાં ચાંદરણાં પ્રગટાવે છે, આ કવિનો શબ્દ હદમાંથી અનહદમાં પ્રવેશે છે.
૧૯૭૪માં આ કવિને પ્રશ્ન થયો હતો —
૧૯૭૪માં આ કવિને પ્રશ્ન થયો હતો —{{Poem2Close}}
‘છંદની છ હજાર વર્ષ જૂની ચાલથી
<poem>'''‘છંદની છ હજાર વર્ષ જૂની ચાલથી'''
ઓગણીસો ચુમ્મોતેરને કેમ ચલાવવો?’
'''ઓગણીસો ચુમ્મોતેરને કેમ ચલાવવો?’'''</poem>
આ કવિ કાજે ભાષાએ શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈ જમવાનો આગ્રહ છોડી દીધો છે ને એ ચાલવા માંડી છે રોજના જીવવાના માર્ગે ને ભાષા હવે આ કવિની જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે! આકાશનો સોદો કરવા નીકળતા આ કવિએ હવે એમની કાણી હોડીથી ઇકોતેર પેઢીઓને સામે પાર લઈ જવાની નૈતિક જવાબદારી છોડી દીધી છે. એમની તીવ્ર સંવેદનશીલતા ‘સંવેદનચિત્રો’ જેવી વિલક્ષણ કૃતિઓ રચાવે છે. ‘કક્કાજીની અ-કવિતા’ રચતા આ કવિ કોથળામાં પ્લાસ્ટિક વીણનાર વિશેય કવિતા રચે છે. કવિતામાં તેઓ ભાત ભાતના ખેલ ખેલી શકે છે. કવિતામાં અકસ્માતની એમની બીક નથી, બલકે, એક આલાગ્રાન્ડ ઍક્સિડન્ટનું અરમાન છે! ક્યારેક કશી અઘરી વાત આ કવિ રમત રમતમાં બાળકોની શૈલીમાંય પ્ર-ભાવક રીતે રજૂ કરી દઈ વિસ્મય જગવે છે —
 
‘દેડકી! ડાહી થા,
{{Poem2Open}}આ કવિ કાજે ભાષાએ શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈ જમવાનો આગ્રહ છોડી દીધો છે ને એ ચાલવા માંડી છે રોજના જીવવાના માર્ગે ને ભાષા હવે આ કવિની જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે! આકાશનો સોદો કરવા નીકળતા આ કવિએ હવે એમની કાણી હોડીથી ઇકોતેર પેઢીઓને સામે પાર લઈ જવાની નૈતિક જવાબદારી છોડી દીધી છે. એમની તીવ્ર સંવેદનશીલતા ‘સંવેદનચિત્રો’ જેવી વિલક્ષણ કૃતિઓ રચાવે છે. ‘કક્કાજીની અ-કવિતા’ રચતા આ કવિ કોથળામાં પ્લાસ્ટિક વીણનાર વિશેય કવિતા રચે છે. કવિતામાં તેઓ ભાત ભાતના ખેલ ખેલી શકે છે. કવિતામાં અકસ્માતની એમની બીક નથી, બલકે, એક આલાગ્રાન્ડ ઍક્સિડન્ટનું અરમાન છે! ક્યારેક કશી અઘરી વાત આ કવિ રમત રમતમાં બાળકોની શૈલીમાંય પ્ર-ભાવક રીતે રજૂ કરી દઈ વિસ્મય જગવે છે —{{Poem2Close}}
મળે તે ખા,
<poem>
સૂઝે તે ગા
'''‘દેડકી! ડાહી થા,'''
ને નહીંતર જા... પાવલો પા...’
:: '''મળે તે ખા,'''
થા, ખા, ગા, જા, પા — જેવા પ્રાસ પણ વિરલ.
:: '''સૂઝે તે ગા'''
:::: '''ને નહીંતર જા... પાવલો પા'''...’</poem>
{{Poem2Open}}થા, ખા, ગા, જા, પા — જેવા પ્રાસ પણ વિરલ.
આ કવિને તેજની તરસ લાગી છે, એમને અંધકારનો ‘પવન રૂપેરી’ આવતો અનુભવાય છે, ‘ઊઘડતી દીવાલો’ જ નહિ, આ કવિને ‘ગગન ખોલતી બારી’ય લાધી છે. આથી જ તેઓ ‘પડઘાની પેલે પાર’ જવાનો કીમિયો જાણે છે. ‘સ્વ’નાં તેમજ ‘જળ વાદળ ને વીજ’નાં રહસ્યો પામવા તેઓ મથે છે. અધ્યાત્મની એક બારી એમની અંદર ઉઘાડ પામી છે આથી જ તો ‘ચિદાકાશમાં ચાંદરણાં’ પ્રગટ્યાં છે. એમનો શબ્દ અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોને તાગે છે! આથી જ આ કવિમાં કોઈ આંધળું પંખી, તણખલે ગગન બાંધ્યા કરે છે! પડઘા સતની નાડ ભીંસે છે ત્યારે કવિના પંડમાં તિરાડ પડે છે! આ કવિ સતની ડાળ સાહીને સકળને તાગે છે; સતત ઊછળતાં મોજાં વચ્ચે આ કવિના ઉતારા છે!
આ કવિને તેજની તરસ લાગી છે, એમને અંધકારનો ‘પવન રૂપેરી’ આવતો અનુભવાય છે, ‘ઊઘડતી દીવાલો’ જ નહિ, આ કવિને ‘ગગન ખોલતી બારી’ય લાધી છે. આથી જ તેઓ ‘પડઘાની પેલે પાર’ જવાનો કીમિયો જાણે છે. ‘સ્વ’નાં તેમજ ‘જળ વાદળ ને વીજ’નાં રહસ્યો પામવા તેઓ મથે છે. અધ્યાત્મની એક બારી એમની અંદર ઉઘાડ પામી છે આથી જ તો ‘ચિદાકાશમાં ચાંદરણાં’ પ્રગટ્યાં છે. એમનો શબ્દ અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોને તાગે છે! આથી જ આ કવિમાં કોઈ આંધળું પંખી, તણખલે ગગન બાંધ્યા કરે છે! પડઘા સતની નાડ ભીંસે છે ત્યારે કવિના પંડમાં તિરાડ પડે છે! આ કવિ સતની ડાળ સાહીને સકળને તાગે છે; સતત ઊછળતાં મોજાં વચ્ચે આ કવિના ઉતારા છે!
ગીત-સ્વરૂપે તો આ કવિને હૈયે-માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા છે. દરિયામાં જેમ મોજાં પછી મોજાં પછી મોજાં ઊમટે એમ ગીતો આ કવિની ભીતર ઊમટે છે. અંદરના અધ્યાત્મ વગર કેટલીક પંક્તિઓ પ્રગટી જ ન શકે. જેમ કે —
ગીત-સ્વરૂપે તો આ કવિને હૈયે-માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા છે. દરિયામાં જેમ મોજાં પછી મોજાં પછી મોજાં ઊમટે એમ ગીતો આ કવિની ભીતર ઊમટે છે. અંદરના અધ્યાત્મ વગર કેટલીક પંક્તિઓ પ્રગટી જ ન શકે. જેમ કે —{{Poem2Close}}
‘બારીમાંથી ગગન પાડતું સાદ!
<poem>
સાદ ના પાડો.’
'''‘બારીમાંથી ગગન પાડતું સાદ!'''
*
'''સાદ ના પાડો.’'''</poem>
‘આખો દરિયો તેં જાળ મહીં ઝાલ્યો ને એક માછલી જ બાકી?’
 
*
<center>*</center>
‘નભ ખોલીને જોયું પંખી નથી નથી;
 
જળ ખોલીને જોયું, મોતી નથી નથી’
'''‘આખો દરિયો તેં જાળ મહીં ઝાલ્યો ને એક માછલી જ બાકી?’'''
*
 
‘પંખી ટહુકે દૂર
<center>*</center>
અને અહીં ગગન ખોલતી બારી!’
<poem>
*
'''‘નભ ખોલીને જોયું પંખી નથી નથી;'''
‘અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?
'''જળ ખોલીને જોયું, મોતી નથી નથી’'''</poem>
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું?’
 
*
<center>*</center>
‘ઊંડું જોયું, અઢળક જોયું;
<poem>
મનમાં જોયું, મબલખ જોયું.’
'''‘પંખી ટહુકે દૂર'''
*
:: '''અને અહીં ગગન ખોલતી બારી!’'''</poem>
‘જલને જાણે ફૂલ ફુટિયાં, જલને આવ્યાં પાન’
 
*
<center>*</center>
‘શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને,
<poem>
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. –’
'''‘અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?'''
*
'''કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું?’'''</poem>
‘ભલે કોડિયાં અલગ, આપણે શગે એક ઝળહળીએ.’
 
ક્યારેક ગઝલ પણ આ કવિના પંડમાં ટહુકા કરી જાય છે. પણ એમના કવિસ્વભાવને, કવિસ્વરને ગીત વધારે સહજતાથી ફૂટ્યા કરે છે. ગીત કવિને મૂળથી અધ્ધર ઉઠાવે છે —
<center>*</center>
‘એવી આજે લ્હેર ચઢી જે
<poem>
મૂળથી મને ઉઠાવે!’
'''‘ઊંડું જોયું, અઢળક જોયું;'''
'''મનમાં જોયું, મબલખ જોયું.’'''</poem>
 
<center>*</center>
<poem>
'''‘જલને જાણે ફૂલ ફુટિયાં, જલને આવ્યાં પાન’'''</poem>
 
<center>*</center>
<poem>
'''‘શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને,'''
'''એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. –’'''</poem>
 
<center>*</center>
 
<poem>'''‘ભલે કોડિયાં અલગ, આપણે શગે એક ઝળહળીએ.’'''</poem>
 
{{Poem2Open}}ક્યારેક ગઝલ પણ આ કવિના પંડમાં ટહુકા કરી જાય છે. પણ એમના કવિસ્વભાવને, કવિસ્વરને ગીત વધારે સહજતાથી ફૂટ્યા કરે છે. ગીત કવિને મૂળથી અધ્ધર ઉઠાવે છે —{{Poem2Close}}
<poem>
'''‘એવી આજે લ્હેર ચઢી જે'''
:::: '''મૂળથી મને ઉઠાવે!’'''</poem>
{{Poem2Open}}
કાવ્ય-કુંડલિની જાગી હોય એવા કવિને જ આવી લ્હેર ચઢે, જે મૂળથી ઉપર ઉઠાવે!
કાવ્ય-કુંડલિની જાગી હોય એવા કવિને જ આવી લ્હેર ચઢે, જે મૂળથી ઉપર ઉઠાવે!
આવનારા સમયને આ કવિ ખૂબ અગાઉથી ઓળખી-પરખી શકે છે. ‘દલો તરવાડી’માં કવિ કહે છે —
આવનારા સમયને આ કવિ ખૂબ અગાઉથી ઓળખી-પરખી શકે છે. ‘દલો તરવાડી’માં કવિ કહે છે —{{Poem2Close}}
‘શું કરું?
<poem>
ચીભડાં ગળનારી વાડની હારે પનારું પડ્યું છે મારે!’
'''‘શું કરું?'''
*
'''ચીભડાં ગળનારી વાડની હારે પનારું પડ્યું છે મારે!’'''</poem>
 
<center>*</center>
તો ‘નહિ ગમે આ મારો વેશ’ કાવ્યમાં તેઓ કહે છે —
તો ‘નહિ ગમે આ મારો વેશ’ કાવ્યમાં તેઓ કહે છે —
‘તેઓ તેમની સૉફિસ્ટિકેટેડ એસ્પ્રેસો કૉફીમાંથી
<poem>
આસ્તેથી
'''‘તેઓ તેમની સૉફિસ્ટિકેટેડ એસ્પ્રેસો કૉફીમાંથી'''
રૂપાના ઢોળવાળી ચમચીથી
'''આસ્તેથી'''
કાઢી નાખશે મારું નામ બહાર’
'''રૂપાના ઢોળવાળી ચમચીથી'''
:::: '''કાઢી નાખશે મારું નામ બહાર’'''</poem>
{{Poem2Open}}
આ કવિને એમના વિદેશ-પ્રવાસો (બ્રિટન, અમેરિકા, આફ્રિકા તથા ઇજિપ્ત)ય ફળદાયી નીવડ્યા છે. એમના વિદેશ-પ્રવાસનાં કાવ્યોમાં જે તે દેશનો, સંસ્કૃતિસંદર્ભો સાથેનો, એક ચહેરો પ્રત્યક્ષ થાય છે ને સાથે સાથે કાવ્યત્વ પણ સિદ્ધ થાય છે.
આ કવિને એમના વિદેશ-પ્રવાસો (બ્રિટન, અમેરિકા, આફ્રિકા તથા ઇજિપ્ત)ય ફળદાયી નીવડ્યા છે. એમના વિદેશ-પ્રવાસનાં કાવ્યોમાં જે તે દેશનો, સંસ્કૃતિસંદર્ભો સાથેનો, એક ચહેરો પ્રત્યક્ષ થાય છે ને સાથે સાથે કાવ્યત્વ પણ સિદ્ધ થાય છે.
ચંદ્રકાન્ત શેઠ વિશે એમના સમકાલીન કવિ સિતાંશુ ચશશ્ચન્દ્રએ લખ્યું છે —
ચંદ્રકાન્ત શેઠ વિશે એમના સમકાલીન કવિ સિતાંશુ ચશશ્ચન્દ્રએ લખ્યું છે —
“... વહેવારુ અંતિમો તરફથી આવતાં દબાણોને એ વશ થતા નથી. એમની કવિતાના મૂળને એક શોધકચેતના અને એક શોધનપ્રક્રિયાનું સંયુક્ત રસાયણ પોષણ આપતું જણાય છે. જાતને અને જગતને આ કવિ ફંફોસ્યા કરે છે, શોધતો ફરે છે. સાથે જ એ પોતાનું શોધન કરતો રહે છે, નિર્મળ થતો રહે છે.’
“... વહેવારુ અંતિમો તરફથી આવતાં દબાણોને એ વશ થતા નથી. એમની કવિતાના મૂળને એક શોધકચેતના અને એક શોધનપ્રક્રિયાનું સંયુક્ત રસાયણ પોષણ આપતું જણાય છે. જાતને અને જગતને આ કવિ ફંફોસ્યા કરે છે, શોધતો ફરે છે. સાથે જ એ પોતાનું શોધન કરતો રહે છે, નિર્મળ થતો રહે છે.’
ચંદ્રકાન્ત શેઠની કવિતાનાં મૂળિયાં પોતીકી ભોંયમાં ઊંડાં ઊતરતાં ગયાં છે ને વિસ્તરતાં-વિકસતાં ગયાં છે. — આ મૂળિયાંએ પાતાળમાંથી જળ મેળવ્યું છે ને આકાશમાંથી તેજ. પરંપરા અને આધુનિકતા; કલ્પનો અને રૂપકો; તર્ક, વિચાર અને પ્રતીકો; ચંદુડિયો અને ચંદ્રકાન્ત શેઠ... બધુંયે એમના કાવ્યમાં ઓગળતું જાય છે ને નવાં પરિમાણો સિદ્ધ થતાં જાય છે. એમનું સર્જન ઊંડે ને ઊંચે, પેલે પાર ભણીની ગતિ સાધે છે.
ચંદ્રકાન્ત શેઠની કવિતાનાં મૂળિયાં પોતીકી ભોંયમાં ઊંડાં ઊતરતાં ગયાં છે ને વિસ્તરતાં-વિકસતાં ગયાં છે. — આ મૂળિયાંએ પાતાળમાંથી જળ મેળવ્યું છે ને આકાશમાંથી તેજ. પરંપરા અને આધુનિકતા; કલ્પનો અને રૂપકો; તર્ક, વિચાર અને પ્રતીકો; ચંદુડિયો અને ચંદ્રકાન્ત શેઠ... બધુંયે એમના કાવ્યમાં ઓગળતું જાય છે ને નવાં પરિમાણો સિદ્ધ થતાં જાય છે. એમનું સર્જન ઊંડે ને ઊંચે, પેલે પાર ભણીની ગતિ સાધે છે.{{Poem2Close}}
૩૦-૬-૨૦૨૧ — યોગેશ જોષી
૩૦-૬-૨૦૨૧{{Right|'''યોગેશ જોષી'''}}
 
અમદાવાદ
અમદાવાદ
26,604

edits