નર્મદ-દર્શન/‘નર્મદવિરહ’: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 33: Line 33:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{hi|1.1em|૧. (અ) કવિનાં માતાનું નામ ‘નાનીગવરી’ હતું. પણ તેને ઘણું ખરું ‘રૂક્ષ્મણિ’ કહી બોલાવતા. (‘નર્મદવિરહ’, પૃ. ૧૯){{hi|1.2em|(બ) કવિનાં માતાનું પિયેરમાં રાશિનામ ‘નવદુર્ગા’ અને લાડનામ ‘ન્હાની’ હતું. સાસરાનું નામ ‘રૂકમણીવહુ’ હતું. (‘મારી હકીકત’, પૃ. ૧૯)}} }}
{{hi|1.1em|૧. (અ) કવિનાં માતાનું નામ ‘નાનીગવરી’ હતું. પણ તેને ઘણું ખરું ‘રૂક્ષ્મણિ’ કહી બોલાવતા. (‘નર્મદવિરહ’, પૃ. ૧૯){{hi|1.2em|(બ) કવિનાં માતાનું પિયેરમાં રાશિનામ ‘નવદુર્ગા’ અને લાડનામ ‘ન્હાની’ હતું. સાસરાનું નામ ‘રૂકમણીવહુ’ હતું. (‘મારી હકીકત’, પૃ. ૧૯)}} }}
{{hi|1.1em|૨.  (અ) કવિને ‘રમવાનો શોખ ઘણો હતો...રમતી વેળા તે સહુની અગ્રેસર રહેતા હતા.’ (ન. વિ., પૃ.૭){{hi|1.2em|(બ)‘ન્હાનપણમાં છોકરાંઓમાં હું ઘણું રમ્યો નથી. સુરતમાં વેળાએ હું છોકરાઓનાં ટોળાંમાં જતો ખરો, પણ રમતમાં સામેલ ન થતાં આઘો રહી જોયા કરતો...’ (મા. હ., પૃ. ૨૬)}} }}
{{hi|1.1em|૨.  (અ) કવિને ‘રમવાનો શોખ ઘણો હતો...રમતી વેળા તે સહુની અગ્રેસર રહેતા હતા.’ (ન. વિ., પૃ.૭){{hi|1.2em|(બ) ‘ન્હાનપણમાં છોકરાંઓમાં હું ઘણું રમ્યો નથી. સુરતમાં વેળાએ હું છોકરાઓનાં ટોળાંમાં જતો ખરો, પણ રમતમાં સામેલ ન થતાં આઘો રહી જોયા કરતો...’ (મા. હ., પૃ. ૨૬)}} }}
{{hi|1.1em|૩. (અ) લાલશંકરે નર્મદને ‘એક ગામઠી નિશાળે મુક્યા પછી પુત્રને ઉપવીત સંસ્કાર કર્યો. પછીથી લાલશંકર મુંબઈ આવી રહ્યા.’ (ન. વિ., પૃ. ૮){{hi|1.4em|(બ) નર્મદને પાંચ વર્ષની વયે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળે મૂક્યા હતા. અને જનોઈ આઠમે વર્ષે સુરતમાં દીધું. (મા. હ., પૃ. ૨૧)}} }}
{{hi|1.1em|૩. (અ) લાલશંકરે નર્મદને ‘એક ગામઠી નિશાળે મુક્યા પછી પુત્રને ઉપવીત સંસ્કાર કર્યો. પછીથી લાલશંકર મુંબઈ આવી રહ્યા.’ (ન. વિ., પૃ. ૮){{hi|1.4em|(બ) નર્મદને પાંચ વર્ષની વયે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળે મૂક્યા હતા. અને જનોઈ આઠમે વર્ષે સુરતમાં દીધું. (મા. હ., પૃ. ૨૧)}} }}
{{hi|1.1em|૪. (અ) સત્તર વર્ષની વયે નર્મદે ‘રાંદેરની નિશાળમાં ત્રીશ રૂપિયાના પગારે નોકરી લીધી, ત્યાં થોડી મુદત નોકરી કર્યા બાદ તેઓ...સુરતમાં પચાસ રૂપિયાને પગારે નિમાયા. એટલામાં તેમની બદલી મુંબઈની એલ્ફીન્સ્ટન સ્કુલમાં થઈ.’ (ન.વિ., પૃ. ૮){{hi|1.4em|(બ) (૧) મે ૧૮૫૨, રાંદેરની શાળા. પગાર રૂ. ૧૫
{{hi|1.1em|૪. (અ) સત્તર વર્ષની વયે નર્મદે ‘રાંદેરની નિશાળમાં ત્રીશ રૂપિયાના પગારે નોકરી લીધી, ત્યાં થોડી મુદત નોકરી કર્યા બાદ તેઓ...સુરતમાં પચાસ રૂપિયાને પગારે નિમાયા. એટલામાં તેમની બદલી મુંબઈની એલ્ફીન્સ્ટન સ્કુલમાં થઈ.’ (ન.વિ., પૃ. ૮){{hi|1.4em|(બ) (૧) મે ૧૮૫૨, રાંદેરની શાળા. પગાર રૂ. ૧૫