આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/F: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 50: Line 50:
:સામાન્ય જનસમાજમાં પ્રચલિત કર્ણોપકર્ણ ચાલી આવેલું પરંપરિત ગીત. આ સામૂહિક સ્વરૂપ છે ઊર્મિકવિતાના ઘણા કવિઓ માટે આ લોકગીતો પ્રેરણારૂપ બનેલાં છે.
:સામાન્ય જનસમાજમાં પ્રચલિત કર્ણોપકર્ણ ચાલી આવેલું પરંપરિત ગીત. આ સામૂહિક સ્વરૂપ છે ઊર્મિકવિતાના ઘણા કવિઓ માટે આ લોકગીતો પ્રેરણારૂપ બનેલાં છે.
:જેમકે, નાનાલાલનું
:જેમકે, નાનાલાલનું
{{Block center|'''‘ઝીણા ઝરમર વરસે મેહ
{{Block center|'''<poem>‘ઝીણા ઝરમર વરસે મેહ
ભીંજે મારી ચૂંદલડી’'''}}
ભીંજે મારી ચૂંદલડી’</poem>'''}}
'''Folk Tale લોકવાર્તા'''
'''Folk Tale લોકવાર્તા'''
:કંઠોપકંઠ સાહિત્ય(Oral literature)નો આ મહત્ત્વનો વારસો છે. એકથી બીજી પેઢીમાં પ્રચલિત બનતી આવેલી આવી વાર્તાઓમાં પરીકથાઓ, પુરાણકથાઓનો પણ સમાવેશ થાય છે. લોકજીવનને સ્પર્શતી આ વાર્તાઓ સામૂહિક ચેતનાનું પ્રતિબિંબ પાડતી વાર્તાઓ છે. કોઈ એક સર્જકને નામે આ વાર્તાનું કર્તૃત્વ ચઢાવી શકાતું નથી.
:કંઠોપકંઠ સાહિત્ય(Oral literature)નો આ મહત્ત્વનો વારસો છે. એકથી બીજી પેઢીમાં પ્રચલિત બનતી આવેલી આવી વાર્તાઓમાં પરીકથાઓ, પુરાણકથાઓનો પણ સમાવેશ થાય છે. લોકજીવનને સ્પર્શતી આ વાર્તાઓ સામૂહિક ચેતનાનું પ્રતિબિંબ પાડતી વાર્તાઓ છે. કોઈ એક સર્જકને નામે આ વાર્તાનું કર્તૃત્વ ચઢાવી શકાતું નથી.
:પંચતંત્ર’ની વાર્તાઓ એ લોકવાર્તાનું અત્યંત જાણીતું ઉદાહરણ છે.
:‘પંચતંત્ર’ની વાર્તાઓ એ લોકવાર્તાનું અત્યંત જાણીતું ઉદાહરણ છે.
'''Foreshadowing વાતાવરણ'''
'''Foreshadowing વાતાવરણ'''
:જુઓ : Atmosphere.
:જુઓ : Atmosphere.
Line 69: Line 69:
'''Formal Analysis આકૃતિક વિશ્લેષણ'''
'''Formal Analysis આકૃતિક વિશ્લેષણ'''
:ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર તેમજ ભાષાવિજ્ઞાનમાંથી સાહિત્યવિવેચનમાં આવેલી વિશ્લેષણની પદ્ધતિ. અભિવ્યક્તિની સ્પષ્ટતા તેમ જ તેની ચોકસાઈ માટે આ પદ્ધતિને ઉપયોગ થાય છે.
:ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર તેમજ ભાષાવિજ્ઞાનમાંથી સાહિત્યવિવેચનમાં આવેલી વિશ્લેષણની પદ્ધતિ. અભિવ્યક્તિની સ્પષ્ટતા તેમ જ તેની ચોકસાઈ માટે આ પદ્ધતિને ઉપયોગ થાય છે.
સાહિત્યવિવેચનમાં ભાષાવિજ્ઞાન પ્રેરિત સંરચનાવાદ, શૈલીવિજ્ઞાન, પાઠ-વ્યાકરણ વગેરેમાં આકૃતિક વિશ્લેષણ એ એક કેન્દ્રવર્તી ખ્યાલ છે. કૃતિના પાઠની સંરચના સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે અને તેનું વ્યાકરણ રચવા માટે આકૃતિક વિશ્લેષણનો આધાર લેવામાં આવે છે.
:સાહિત્યવિવેચનમાં ભાષાવિજ્ઞાન પ્રેરિત સંરચનાવાદ, શૈલીવિજ્ઞાન, પાઠ-વ્યાકરણ વગેરેમાં આકૃતિક વિશ્લેષણ એ એક કેન્દ્રવર્તી ખ્યાલ છે. કૃતિના પાઠની સંરચના સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે અને તેનું વ્યાકરણ રચવા માટે આકૃતિક વિશ્લેષણનો આધાર લેવામાં આવે છે.
:આધુનિક આકૃતિક વિશ્લેષણે હવે ‘સંગણક વિજ્ઞાન’ (Computer Science)ની ફ્લો-ચાર્ટ (Flow chart) પદ્ધતિ પણ અપનાવી લીધી છે. સાહિત્યના અધ્યયનને ‘વસ્તુનિષ્ઠતા’ અર્પવા આ પદ્ધતિ ઉપયોગી બને છે.
:આધુનિક આકૃતિક વિશ્લેષણે હવે ‘સંગણક વિજ્ઞાન’ (Computer Science)ની ફ્લો-ચાર્ટ (Flow chart) પદ્ધતિ પણ અપનાવી લીધી છે. સાહિત્યના અધ્યયનને ‘વસ્તુનિષ્ઠતા’ અર્પવા આ પદ્ધતિ ઉપયોગી બને છે.
'''Formalism સ્વરૂપવાદ'''
'''Formalism સ્વરૂપવાદ'''