31,397
edits
No edit summary |
No edit summary |
||
| Line 50: | Line 50: | ||
:સામાન્ય જનસમાજમાં પ્રચલિત કર્ણોપકર્ણ ચાલી આવેલું પરંપરિત ગીત. આ સામૂહિક સ્વરૂપ છે ઊર્મિકવિતાના ઘણા કવિઓ માટે આ લોકગીતો પ્રેરણારૂપ બનેલાં છે. | :સામાન્ય જનસમાજમાં પ્રચલિત કર્ણોપકર્ણ ચાલી આવેલું પરંપરિત ગીત. આ સામૂહિક સ્વરૂપ છે ઊર્મિકવિતાના ઘણા કવિઓ માટે આ લોકગીતો પ્રેરણારૂપ બનેલાં છે. | ||
:જેમકે, નાનાલાલનું | :જેમકે, નાનાલાલનું | ||
{{Block center|'''‘ઝીણા ઝરમર વરસે મેહ | {{Block center|'''<poem>‘ઝીણા ઝરમર વરસે મેહ | ||
ભીંજે મારી ચૂંદલડી’'''}} | ભીંજે મારી ચૂંદલડી’</poem>'''}} | ||
'''Folk Tale લોકવાર્તા''' | '''Folk Tale લોકવાર્તા''' | ||
:કંઠોપકંઠ સાહિત્ય(Oral literature)નો આ મહત્ત્વનો વારસો છે. એકથી બીજી પેઢીમાં પ્રચલિત બનતી આવેલી આવી વાર્તાઓમાં પરીકથાઓ, પુરાણકથાઓનો પણ સમાવેશ થાય છે. લોકજીવનને સ્પર્શતી આ વાર્તાઓ સામૂહિક ચેતનાનું પ્રતિબિંબ પાડતી વાર્તાઓ છે. કોઈ એક સર્જકને નામે આ વાર્તાનું કર્તૃત્વ ચઢાવી શકાતું નથી. | :કંઠોપકંઠ સાહિત્ય(Oral literature)નો આ મહત્ત્વનો વારસો છે. એકથી બીજી પેઢીમાં પ્રચલિત બનતી આવેલી આવી વાર્તાઓમાં પરીકથાઓ, પુરાણકથાઓનો પણ સમાવેશ થાય છે. લોકજીવનને સ્પર્શતી આ વાર્તાઓ સામૂહિક ચેતનાનું પ્રતિબિંબ પાડતી વાર્તાઓ છે. કોઈ એક સર્જકને નામે આ વાર્તાનું કર્તૃત્વ ચઢાવી શકાતું નથી. | ||
:‘પંચતંત્ર’ની વાર્તાઓ એ લોકવાર્તાનું અત્યંત જાણીતું ઉદાહરણ છે. | |||
'''Foreshadowing વાતાવરણ''' | '''Foreshadowing વાતાવરણ''' | ||
:જુઓ : Atmosphere. | :જુઓ : Atmosphere. | ||
| Line 69: | Line 69: | ||
'''Formal Analysis આકૃતિક વિશ્લેષણ''' | '''Formal Analysis આકૃતિક વિશ્લેષણ''' | ||
:ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર તેમજ ભાષાવિજ્ઞાનમાંથી સાહિત્યવિવેચનમાં આવેલી વિશ્લેષણની પદ્ધતિ. અભિવ્યક્તિની સ્પષ્ટતા તેમ જ તેની ચોકસાઈ માટે આ પદ્ધતિને ઉપયોગ થાય છે. | :ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર તેમજ ભાષાવિજ્ઞાનમાંથી સાહિત્યવિવેચનમાં આવેલી વિશ્લેષણની પદ્ધતિ. અભિવ્યક્તિની સ્પષ્ટતા તેમ જ તેની ચોકસાઈ માટે આ પદ્ધતિને ઉપયોગ થાય છે. | ||
સાહિત્યવિવેચનમાં ભાષાવિજ્ઞાન પ્રેરિત સંરચનાવાદ, શૈલીવિજ્ઞાન, પાઠ-વ્યાકરણ વગેરેમાં આકૃતિક વિશ્લેષણ એ એક કેન્દ્રવર્તી ખ્યાલ છે. કૃતિના પાઠની સંરચના સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે અને તેનું વ્યાકરણ રચવા માટે આકૃતિક વિશ્લેષણનો આધાર લેવામાં આવે છે. | :સાહિત્યવિવેચનમાં ભાષાવિજ્ઞાન પ્રેરિત સંરચનાવાદ, શૈલીવિજ્ઞાન, પાઠ-વ્યાકરણ વગેરેમાં આકૃતિક વિશ્લેષણ એ એક કેન્દ્રવર્તી ખ્યાલ છે. કૃતિના પાઠની સંરચના સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે અને તેનું વ્યાકરણ રચવા માટે આકૃતિક વિશ્લેષણનો આધાર લેવામાં આવે છે. | ||
:આધુનિક આકૃતિક વિશ્લેષણે હવે ‘સંગણક વિજ્ઞાન’ (Computer Science)ની ફ્લો-ચાર્ટ (Flow chart) પદ્ધતિ પણ અપનાવી લીધી છે. સાહિત્યના અધ્યયનને ‘વસ્તુનિષ્ઠતા’ અર્પવા આ પદ્ધતિ ઉપયોગી બને છે. | :આધુનિક આકૃતિક વિશ્લેષણે હવે ‘સંગણક વિજ્ઞાન’ (Computer Science)ની ફ્લો-ચાર્ટ (Flow chart) પદ્ધતિ પણ અપનાવી લીધી છે. સાહિત્યના અધ્યયનને ‘વસ્તુનિષ્ઠતા’ અર્પવા આ પદ્ધતિ ઉપયોગી બને છે. | ||
'''Formalism સ્વરૂપવાદ''' | '''Formalism સ્વરૂપવાદ''' | ||