ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/મણિલાલ છોટાલાલ પારેખ: Difference between revisions
+1 |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
ગુજરાતી નવ શિક્ષિત વર્ગમાંથી ધર્મને પોતાના જીવનનું કેન્દ્ર બનાવ્યું હોય, એવાઓમાં મણિશંકર રત્નજી ભટ્ટ પછી તેમનું નામ અગ્રસ્થાન લે છે, ધર્મિક વિચારે એમના જીવનમાં ખૂબ પરિવર્તન આણેલું છે, અને પોતે જે જાણ્યું, અનુભવ્યું તેનો લાભ અન્યને આપવા તે સતત્ પ્રયત્ન કરતા રહ્યા છે, અને તે નિમિત્ત સંખ્યાબંધ પુસ્તકો અંગ્રેજી અને ગુજરાતીમાં તેમણે લખ્યા છે; તે મનનીય માલુમ પડશે, તેમ તે પરથી તેમની શક્તિ વિષે આપણને માન પેદા થશે. ખરે, તેમની પ્રવૃત્તિ પ્રશસ્ય છે, તે લોકોપકારી થઈ પડો. | ગુજરાતી નવ શિક્ષિત વર્ગમાંથી ધર્મને પોતાના જીવનનું કેન્દ્ર બનાવ્યું હોય, એવાઓમાં મણિશંકર રત્નજી ભટ્ટ પછી તેમનું નામ અગ્રસ્થાન લે છે, ધર્મિક વિચારે એમના જીવનમાં ખૂબ પરિવર્તન આણેલું છે, અને પોતે જે જાણ્યું, અનુભવ્યું તેનો લાભ અન્યને આપવા તે સતત્ પ્રયત્ન કરતા રહ્યા છે, અને તે નિમિત્ત સંખ્યાબંધ પુસ્તકો અંગ્રેજી અને ગુજરાતીમાં તેમણે લખ્યા છે; તે મનનીય માલુમ પડશે, તેમ તે પરથી તેમની શક્તિ વિષે આપણને માન પેદા થશે. ખરે, તેમની પ્રવૃત્તિ પ્રશસ્ય છે, તે લોકોપકારી થઈ પડો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''<nowiki>—:એમની કૃતિઓ:—</nowiki>'''}} | {{center|'''<nowiki>—:એમની કૃતિઓ:—</nowiki>'''}} | ||