33,235
edits
No edit summary |
No edit summary |
||
| Line 48: | Line 48: | ||
રસપ્રતીતિના સ્વરૂપની ચર્ચામાં ભટ્ટ નાયકે એક એવી ભૂમિકા રજૂ કરી હતી કે, કૃતિમાં રજૂ થતાં વિભાવાદિ લૌકિક કોટિની વ્યક્તિઓ અને પદાર્થો કરતાં ભિન્ન કોટિનાં સંભવે છે. એમ જો ન હોત તો તો રામાદિ જેવાં લોકોત્તર પાત્રો જોડે સામાજિકને પૂરું તાદાત્મ્ય સાધવાનું મુશ્કેલ બની જાત. અભિનવ ભટ્ટ નાયકની એ ભૂમિકાને અનુલક્ષીને ટીકા કરે છે કે, રામાદિ લોકોત્તર પાત્રો જોડે તાદાત્મ્ય સાધવાની બાબતમાં પણ ખાસ મુશ્કેલી રહેતી નથી. સામાજિકના ચિત્તમાં તેના અસંખ્ય પૂર્વજન્મોની વાસનાઓ અને સંસ્કારો સુષુપ્ત રૂપમાં સંચિત થઈને રહ્યાં જ હોય છે. એટલે રામાદિ લોકોત્તર પાત્રો જોડે તાદાત્મ્ય સાધવાની બાબતમાં કોઈ અંતરાય નડતો નથી. સામાજિકના ચિત્તમાં વિશ્વજીવનના અનંત પદાર્થો અને વ્યક્તિઓની સ્મૃતિઓ અને સાહચર્યો દટાઈને પડ્યાં હોય છે, એટલે વિવિધ વિભાવાદિઓના યોગે તેનાં સુષુપ્ત રૂપો અને સંસ્કારો જાગ્રત થઈ ઊઠે છે. તાત્પર્ય કે વિભાવાદિની લોકોત્તરતા કે વિલક્ષણતા સામાજિકના રસાસ્વાદમાં અંતરાય રચતી નથી. | રસપ્રતીતિના સ્વરૂપની ચર્ચામાં ભટ્ટ નાયકે એક એવી ભૂમિકા રજૂ કરી હતી કે, કૃતિમાં રજૂ થતાં વિભાવાદિ લૌકિક કોટિની વ્યક્તિઓ અને પદાર્થો કરતાં ભિન્ન કોટિનાં સંભવે છે. એમ જો ન હોત તો તો રામાદિ જેવાં લોકોત્તર પાત્રો જોડે સામાજિકને પૂરું તાદાત્મ્ય સાધવાનું મુશ્કેલ બની જાત. અભિનવ ભટ્ટ નાયકની એ ભૂમિકાને અનુલક્ષીને ટીકા કરે છે કે, રામાદિ લોકોત્તર પાત્રો જોડે તાદાત્મ્ય સાધવાની બાબતમાં પણ ખાસ મુશ્કેલી રહેતી નથી. સામાજિકના ચિત્તમાં તેના અસંખ્ય પૂર્વજન્મોની વાસનાઓ અને સંસ્કારો સુષુપ્ત રૂપમાં સંચિત થઈને રહ્યાં જ હોય છે. એટલે રામાદિ લોકોત્તર પાત્રો જોડે તાદાત્મ્ય સાધવાની બાબતમાં કોઈ અંતરાય નડતો નથી. સામાજિકના ચિત્તમાં વિશ્વજીવનના અનંત પદાર્થો અને વ્યક્તિઓની સ્મૃતિઓ અને સાહચર્યો દટાઈને પડ્યાં હોય છે, એટલે વિવિધ વિભાવાદિઓના યોગે તેનાં સુષુપ્ત રૂપો અને સંસ્કારો જાગ્રત થઈ ઊઠે છે. તાત્પર્ય કે વિભાવાદિની લોકોત્તરતા કે વિલક્ષણતા સામાજિકના રસાસ્વાદમાં અંતરાય રચતી નથી. | ||
ભટ્ટ નાયકે કાવ્યનાટકાદિના શબ્દમાં અભિધા ઉપરાંત ‘ભાવના’ કે ‘ભાવકત્વ’ અને ‘ભોગીકરણ’ જેવા બે વ્યાપારો સ્વીકાર્યા. અભિનવનું કહેવું છે કે ‘ભાવના’ અને ‘ભોગીકરણ’ના વ્યાપારોને ‘ધ્વનિવ્યાપાર’માં સમાવી શકાય. આવા બે અલગ વ્યાપારો સ્વીકારવાની જરૂર નથી, ‘ભાવનાવ્યાપાર’ના પ્રવર્તનમાં ‘દોષાભાવ’ અને ‘ગુણાલંકાર’નો યોગ અપેક્ષિત છે જ, અને ‘ભોગીકરણ’ વ્યાપારમાંય રસનાં વિઘ્નોનું નિવારણ અપેક્ષિત છે. તો આ બંને કાર્યો ‘ધ્વનિવ્યાપાર’થી થાય છે જ.{{Poem2Close}} | ભટ્ટ નાયકે કાવ્યનાટકાદિના શબ્દમાં અભિધા ઉપરાંત ‘ભાવના’ કે ‘ભાવકત્વ’ અને ‘ભોગીકરણ’ જેવા બે વ્યાપારો સ્વીકાર્યા. અભિનવનું કહેવું છે કે ‘ભાવના’ અને ‘ભોગીકરણ’ના વ્યાપારોને ‘ધ્વનિવ્યાપાર’માં સમાવી શકાય. આવા બે અલગ વ્યાપારો સ્વીકારવાની જરૂર નથી, ‘ભાવનાવ્યાપાર’ના પ્રવર્તનમાં ‘દોષાભાવ’ અને ‘ગુણાલંકાર’નો યોગ અપેક્ષિત છે જ, અને ‘ભોગીકરણ’ વ્યાપારમાંય રસનાં વિઘ્નોનું નિવારણ અપેક્ષિત છે. તો આ બંને કાર્યો ‘ધ્વનિવ્યાપાર’થી થાય છે જ.{{Poem2Close}} | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||