33,916
edits
(Created page with "{{SetTitle}} {{Heading|અખાજી : જીવન અને કવન}} '''જીવનકાળ''' {{Poem2Open}} અખાજીના જન્મ અને મૃત્યુના સમયની કોઈ પ્રમાણભૂત માહિતી મળતી નથી. તેમના જીવનકાળને નિર્દેશતી ત્રણેક હકીકતો પ્રાપ્ત થાય છે : (૧) ‘ગુરુ-શિષ્ય...") |
No edit summary |
||
| Line 56: | Line 56: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''અવસ્થાનિરૂપણ''' | '''અવસ્થાનિરૂપણ''' | ||
{{Poem2Open}} | |||
ચાર-ચરણી ચોપાઈના દશ-દશ કડીના ચાર ખંડોમાં આ કૃતિ રચાયેલી છે. એ ખંડો અનુક્રમે જીવાત્માની ચાર અવસ્થાઓનું વર્ણન કરે છે –શરીરાવસ્થા, અજ્ઞાનાવસ્થા, જીવઈશ્વરજ્ઞાનની અવસ્થા અને કૈવલ્યજ્ઞાનની અવસ્થા, શરીરાવસ્થાઓ પણ ચાર પ્રકારની છે – જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. એ ચારે અવસ્થાઓને અખાજી મિશ્રવર્તી તરીકે વર્ણવે છે (જેમ કે તુરીયમાં અન્ય ત્રણ અવસ્થાઓના પણ અંશો છે) અને અજ્ઞાનદશાની શરીરાવસ્થાઓમાંથી નીકળી તુરીયાતીત કૈવલ્યજ્ઞાનની ભૂમિકાએ કેમ પહોંચી શકાય તે બતાવે છે. | ચાર-ચરણી ચોપાઈના દશ-દશ કડીના ચાર ખંડોમાં આ કૃતિ રચાયેલી છે. એ ખંડો અનુક્રમે જીવાત્માની ચાર અવસ્થાઓનું વર્ણન કરે છે –શરીરાવસ્થા, અજ્ઞાનાવસ્થા, જીવઈશ્વરજ્ઞાનની અવસ્થા અને કૈવલ્યજ્ઞાનની અવસ્થા, શરીરાવસ્થાઓ પણ ચાર પ્રકારની છે – જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. એ ચારે અવસ્થાઓને અખાજી મિશ્રવર્તી તરીકે વર્ણવે છે (જેમ કે તુરીયમાં અન્ય ત્રણ અવસ્થાઓના પણ અંશો છે) અને અજ્ઞાનદશાની શરીરાવસ્થાઓમાંથી નીકળી તુરીયાતીત કૈવલ્યજ્ઞાનની ભૂમિકાએ કેમ પહોંચી શકાય તે બતાવે છે. | ||
{{Poem2Close}} | |||
'''પંચીકરણ''' | '''પંચીકરણ''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||