સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી/રવીન્દ્રનાથ ટાગોર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 144: Line 144:
સ્વર્ગ મારું જન્મ્યું છે આ ધરતીમાતને ખોળે,
સ્વર્ગ મારું જન્મ્યું છે આ ધરતીમાતને ખોળે,
વાયરે એની ખબર છૂટી છે આનન્દ-કલ્લોલે.
વાયરે એની ખબર છૂટી છે આનન્દ-કલ્લોલે.
(’બલાકા’)</poem>'''}}
{{right|(’બલાકા’)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રવીન્દ્રનાથ ટાગોરને ધરતીની માટીના કવિ કહીએ તો એમાં ઘણું ઔચિત્ય છે. આ ધરતીને, ધરતી ઉપરની કુદરતને અને ખાસ તો ધરતીના માનવીની જીવનલીલાને ચાહનારા એમના જેવા કવિઓ ઓછા મળશે.
રવીન્દ્રનાથ ટાગોરને ધરતીની માટીના કવિ કહીએ તો એમાં ઘણું ઔચિત્ય છે. આ ધરતીને, ધરતી ઉપરની કુદરતને અને ખાસ તો ધરતીના માનવીની જીવનલીલાને ચાહનારા એમના જેવા કવિઓ ઓછા મળશે.
Line 164: Line 164:
આકાશમાંથી આશિષ આણી,
આકાશમાંથી આશિષ આણી,
અમર શિખા મર્ત્યે શિખા થૈ જવલી ઊઠવા વ્યાકુળ બને.
અમર શિખા મર્ત્યે શિખા થૈ જવલી ઊઠવા વ્યાકુળ બને.
(‘પ્રવાહિની’)</poem>'''}}
{{right|(‘પ્રવાહિની’)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રવીન્દ્રનાથનું ‘સ્વર્ગ હઈતે વિદાય’, સ્વર્ગમાંથી વિદાય, કરીને એક લાંબું સુંદર કાવ્ય છે. क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति, પુણ્ય પૂરાં થાય એટલે જીવાત્માને પાછું મર્ત્ય લોકમાં આવવાનું હોય છે. પણ રવીન્દ્રનાથનો ‘જીવાત્મા’ તો સ્વર્ગ છોડવું પડે છે ત્યારે રડવા બેસતો નથી, ઊલટાનો આનંદમાં આવી ગયો છે. ધરતી ઉપર જે છે તેની આગળ તો આ સ્વર્ગ ફીકુંફીકું લાગે છે એને! કોઈ સાંજે નદીતીરે શિવમંદિરમાં દીવો પેટાવી ગૌરી આગળ પોતાને વર તરીકે મેળવવા પ્રાર્થના કરતી કન્યકાના દૃશ્ય આગળ એને સ્વર્ગની ફૂલફટાક થઈને ફરતી અપ્સરાઓ કાંઈ વિસાતમાં લાગતી નથી! એ કાવ્યનો નિષ્કર્ષ ઉપરના નાનકડા કાવ્યમાં કવિએ જુદી રીતે રજૂ કર્યો છે. માટીનું કોડિયું તો જરી જરીમાં ધ્રૂજે, ઘડીમાં બુઝાવાય, ઘડીમાં પેટાવાય, પણ સન્ધ્યાના તારાઓ દૂર સુદૂર આકાશમાં રહ્યા રહ્યા કેવા એને અદેખાઈપૂર્વક તાકી રહ્યા છે! પોતાની જ્યોત અમર છે છતાંય તે એ તારાઓ આ ક્ષણજીવી જ્યોત રૂપે જ્વલી ઊઠવાની વ્યાકુળતા અનુભવે છે.
રવીન્દ્રનાથનું ‘સ્વર્ગ હઈતે વિદાય’, સ્વર્ગમાંથી વિદાય, કરીને એક લાંબું સુંદર કાવ્ય છે. क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति, પુણ્ય પૂરાં થાય એટલે જીવાત્માને પાછું મર્ત્ય લોકમાં આવવાનું હોય છે. પણ રવીન્દ્રનાથનો ‘જીવાત્મા’ તો સ્વર્ગ છોડવું પડે છે ત્યારે રડવા બેસતો નથી, ઊલટાનો આનંદમાં આવી ગયો છે. ધરતી ઉપર જે છે તેની આગળ તો આ સ્વર્ગ ફીકુંફીકું લાગે છે એને! કોઈ સાંજે નદીતીરે શિવમંદિરમાં દીવો પેટાવી ગૌરી આગળ પોતાને વર તરીકે મેળવવા પ્રાર્થના કરતી કન્યકાના દૃશ્ય આગળ એને સ્વર્ગની ફૂલફટાક થઈને ફરતી અપ્સરાઓ કાંઈ વિસાતમાં લાગતી નથી! એ કાવ્યનો નિષ્કર્ષ ઉપરના નાનકડા કાવ્યમાં કવિએ જુદી રીતે રજૂ કર્યો છે. માટીનું કોડિયું તો જરી જરીમાં ધ્રૂજે, ઘડીમાં બુઝાવાય, ઘડીમાં પેટાવાય, પણ સન્ધ્યાના તારાઓ દૂર સુદૂર આકાશમાં રહ્યા રહ્યા કેવા એને અદેખાઈપૂર્વક તાકી રહ્યા છે! પોતાની જ્યોત અમર છે છતાંય તે એ તારાઓ આ ક્ષણજીવી જ્યોત રૂપે જ્વલી ઊઠવાની વ્યાકુળતા અનુભવે છે.
Line 200: Line 200:
પવિત્ર-સંગમતીર્થ-તીરે
પવિત્ર-સંગમતીર્થ-તીરે
અનન્તના અર્ચના મંદિરે.
અનન્તના અર્ચના મંદિરે.
(‘બલાકા’)</poem>'''}}
{{right|(‘બલાકા’)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિની નજર વિષમતાઓની પાર કોઈ એકતાના સંપર્કમાં રમતી હોઈ, સર્વત્ર એ વારંવાર આનંદના તરંગો ઊઠતા અનુભવે છે
કવિની નજર વિષમતાઓની પાર કોઈ એકતાના સંપર્કમાં રમતી હોઈ, સર્વત્ર એ વારંવાર આનંદના તરંગો ઊઠતા અનુભવે છે