નારીસંપદાઃ વિવેચન/સ્વયંભૂ સર્જકતાનો ઉન્મેષઃ ઊડતું ભાળ્યું અંધારું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 243: Line 243:
{{Block center|'''<poem>-અમે દુર્જનની સાથે પણ કદી ન આચરી હિંસા,
{{Block center|'''<poem>-અમે દુર્જનની સાથે પણ કદી ન આચરી હિંસા,
અમારો જન્મ સહુ અવતારની સામેની બાજુ છે. (પૃ.૧૫)
અમારો જન્મ સહુ અવતારની સામેની બાજુ છે. (પૃ.૧૫)
-બધા માટે સ્નેહીએ મીંચી છે આંખો, તમે આવો તો હું હજી તાળવે છું.
-બધા માટે સ્નેહીએ મીંચી છે આંખો, તમે આવો તો હું હજી તાળવે છું. (પૃ. ૩૦)
(પૃ. ૩૦)
- ભાઈ સ્નેહી! ખોલ અથવા કર હરાજી, બંધ છે વરસોથી અંતરની દુકાનો. (પૃ. ૬૧)</poem>'''}}
- ભાઈ સ્નેહી! ખોલ અથવા કર હરાજી, બંધ છે વરસોથી અંતરની દુકાનો.
(પૃ. ૬૧)</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સાદગી, સરળતા, ખુમારી, વિનમ્રતા કવિઅંતરની પ્રતીતિ કરાવે છે. એક તરફ કવિ ખુમારીપૂર્વક કહે છે ‘મારી સામે કોણ છે, મારા માટે ગૌણ છે.’ (પૃ. ૧૪) તો બીજી તરફ કોઈ પણ મહત્ત્વાકાંક્ષાને વશ ન વર્તીને વાસ્તવિકતાનો સ્વીકાર કરતા, જાતભરોસો ભાવ વ્યક્ત કરે છે,
સાદગી, સરળતા, ખુમારી, વિનમ્રતા કવિઅંતરની પ્રતીતિ કરાવે છે. એક તરફ કવિ ખુમારીપૂર્વક કહે છે ‘મારી સામે કોણ છે, મારા માટે ગૌણ છે.’ (પૃ. ૧૪) તો બીજી તરફ કોઈ પણ મહત્ત્વાકાંક્ષાને વશ ન વર્તીને વાસ્તવિકતાનો સ્વીકાર કરતા, જાતભરોસો ભાવ વ્યક્ત કરે છે,