36,820
edits
(formatting of heading) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|નવલકથાની નવી ધારા: એનાં વિવેચનો|ભારતી દલાલ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ઝેર તો પીધાં છે જાણી જાણી' પછી જયન્તી દલાલની 'ધીમુ અને વિભા’, ભોગીલાલ ગાંધી કૃત 'અનોખી પ્રીત', મુકુન્દ પારાશર્ય કૃત ‘ઊર્મિલા' જેવા પ્રયોગો આ સાહિત્યસ્વરૂપ પરત્વે થયા છે ખરા, ૫ણ એ પ્રયોગો નવલકથાની પરમ્પરાથી ઝાઝા દૂર જતા નથી. આ ઉપરાંત જાનપદી નવલકથાઓ પણ લખાઈ છે ખરી પણ રચનારીતિની દૃષ્ટિએ એમાં ખાસ કશું નવું થયું નથી. ઐતિહાસિક નવલકથાઓનો પ્રવાહ તો ચાલુ છે પણ એ પ્રકારમાં ય ઝાઝી પ્રયોગશીલતા દેખાતી નથી. આથી એવી કૃતિઓને અહીં ચર્ચામાં સામેલ કરી નથી. | ‘ઝેર તો પીધાં છે જાણી જાણી' પછી જયન્તી દલાલની 'ધીમુ અને વિભા’, ભોગીલાલ ગાંધી કૃત 'અનોખી પ્રીત', મુકુન્દ પારાશર્ય કૃત ‘ઊર્મિલા' જેવા પ્રયોગો આ સાહિત્યસ્વરૂપ પરત્વે થયા છે ખરા, ૫ણ એ પ્રયોગો નવલકથાની પરમ્પરાથી ઝાઝા દૂર જતા નથી. આ ઉપરાંત જાનપદી નવલકથાઓ પણ લખાઈ છે ખરી પણ રચનારીતિની દૃષ્ટિએ એમાં ખાસ કશું નવું થયું નથી. ઐતિહાસિક નવલકથાઓનો પ્રવાહ તો ચાલુ છે પણ એ પ્રકારમાં ય ઝાઝી પ્રયોગશીલતા દેખાતી નથી. આથી એવી કૃતિઓને અહીં ચર્ચામાં સામેલ કરી નથી. | ||