નારીસંપદાઃ વિવેચન/સ્વયંભૂ સર્જકતાનો ઉન્મેષઃ ઊડતું ભાળ્યું અંધારું: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|‘સ્વયંભૂ સર્જકતાનો ઉન્મેષ: ઊડતું ભાળ્યું અંધારું'|ડૉ. વર્ષા એલ. પ્રજાપતિ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિ જગતને હંમેશાં અન્ય કરતાં નોખી દૃષ્ટિથી નીરખતો હોય છે. આ નોખી દૃષ્ટિથી નીરખવાની વાત જગતના રહસ્યનું દર્શન, શાસ્ત્ર અને સંસ્કૃતિ સુધી લઈ જાય છે. આપણી ભારતીય સંસ્કૃતિને એટલે જ વ્યાસ અને વાલ્મીકિ જેવા તાપસ ઋષિ મળ્યા કે જેમણે અદ્ભુત મહાકાવ્ય રચ્યાં. આ કવિદૃષ્ટિને લીધે જ સાહિત્યજગતને નરસિંહ, મીરાં, અખો ને દયારામ સમાન કવિ મળી શક્યા. બીજી તરફ શાસ્ત્ર, જ્ઞાન, સંસ્કૃતિ કવિતા પર હાવી ન થાય, ને કાવ્યત્વ જળવાય એ પણ કવિએ જોવાનું હોય. આ પ્રકારની કવિત્વશક્તિ ખૂબ ઓછા કવિને વરેલી હોય. એવી કાવ્યનિસબત અને કવિસભાનતા ધરાવતા, કવિતામાં ખૂબ ઝીણું કાંતનારા કવિઓમાંના એક એટલે કવિ સ્નેહી પરમાર. તેમની ગઝલનો કવિમિજાજ પ્રાચીન સંસ્કૃતિના મૂળ સુધી અનુસંધાન કરાવે છે, | કવિ જગતને હંમેશાં અન્ય કરતાં નોખી દૃષ્ટિથી નીરખતો હોય છે. આ નોખી દૃષ્ટિથી નીરખવાની વાત જગતના રહસ્યનું દર્શન, શાસ્ત્ર અને સંસ્કૃતિ સુધી લઈ જાય છે. આપણી ભારતીય સંસ્કૃતિને એટલે જ વ્યાસ અને વાલ્મીકિ જેવા તાપસ ઋષિ મળ્યા કે જેમણે અદ્ભુત મહાકાવ્ય રચ્યાં. આ કવિદૃષ્ટિને લીધે જ સાહિત્યજગતને નરસિંહ, મીરાં, અખો ને દયારામ સમાન કવિ મળી શક્યા. બીજી તરફ શાસ્ત્ર, જ્ઞાન, સંસ્કૃતિ કવિતા પર હાવી ન થાય, ને કાવ્યત્વ જળવાય એ પણ કવિએ જોવાનું હોય. આ પ્રકારની કવિત્વશક્તિ ખૂબ ઓછા કવિને વરેલી હોય. એવી કાવ્યનિસબત અને કવિસભાનતા ધરાવતા, કવિતામાં ખૂબ ઝીણું કાંતનારા કવિઓમાંના એક એટલે કવિ સ્નેહી પરમાર. તેમની ગઝલનો કવિમિજાજ પ્રાચીન સંસ્કૃતિના મૂળ સુધી અનુસંધાન કરાવે છે, | ||