વાચનમિલાપ – અંક ૧: Difference between revisions
No edit summary |
|||
| Line 51: | Line 51: | ||
<small>{{right|(વિશ્વ વિહાર * ડિસેમ્બર ૨૦૨૫)}}</small> | <small>{{right|(વિશ્વ વિહાર * ડિસેમ્બર ૨૦૨૫)}}</small> | ||
==એન રૅંડનો અર્થ-વેદ | ==એન રૅંડનો અર્થ-વેદ == | ||
{{Poem2Open}} | |||
‘ૐ અગ્નિમીળે પુરોહિતં’ આ મંત્રનો ઉચ્ચાર કરી શરુ થનાર ઋગ્વેદ રચાયાને હજારો વરસ થઈ ગયા. ચારે વેદો, એમના વિચારોનું વિવરણ કરનાર ઉપનિષદ, બ્રાહ્મણ વગેરે ગ્રંથો લખાયા એને પણ હજાર-બે હજાર વરસો થઈ ગયાં. મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે સ્મૃતિકારો સમાજજીવન અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ બતાવનાર ગ્રંથરચના કરી ગયા એ પણ ઘણી પુરાણી વાત થઈ ગઈ. એ પછીના કાળમાં "માનવી જીવનનો અર્થ શું?" "માનવ સમાજ કેવો થાય છે અને કેવો થવો જોઈએ?" "ધર્મ અને અર્થ વચ્ચેના પરસ્પર સંબંધો કેવા હોય?” વિગેરે વાતોની મૂળભૂત ચર્ચાનો પ્રયાસ થોડા પ્રમાણમાં હઝરત પયગંબર અને યેસૂ મસીહા વિગેરે ધર્મસંસ્થાપકો અને ભગવાન બુદ્ધ અને મહાવીર જેવા તીર્થંકરોએ કરેલો, તથાપિ આ લોકોના વિચારો પર આધારિત લોકસમૂહો ન તો સમૃદ્ધ જીવન મેળવી શક્યા ન તો પૃથ્વી પર શાંતિનું સામ્રાજ્ય લાવી શક્યા. આધુનિક જમાનાનો રશિયન ધર્મ એટલે કે સામ્યવાદ પણ સમૃદ્ધિ અને શાંતિ સ્થાપનાની વાતો કરતો કરતો પોતાના લોકો માટે કેવળ દરિદ્રતા અને યુદ્ધ-ભય આપી શક્યો. આમ કેમ થયું અને કેમ થઈ રહ્યું છે એનો ઉકેલ ન કરી શકનાર લોકો પછી અસ્તિત્વવાદ (Existencialism) અને શૂન્યવાદ (Nihilism)નો આશ્રય લઈ માનવી જીવનને કોઈ અર્થ છે જ નહીં, માનવી જીવન દુઃખમય જ છે, એવા નિષ્કર્ષોપ્રત પહોંચી ગયા. | ‘ૐ અગ્નિમીળે પુરોહિતં’ આ મંત્રનો ઉચ્ચાર કરી શરુ થનાર ઋગ્વેદ રચાયાને હજારો વરસ થઈ ગયા. ચારે વેદો, એમના વિચારોનું વિવરણ કરનાર ઉપનિષદ, બ્રાહ્મણ વગેરે ગ્રંથો લખાયા એને પણ હજાર-બે હજાર વરસો થઈ ગયાં. મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે સ્મૃતિકારો સમાજજીવન અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ બતાવનાર ગ્રંથરચના કરી ગયા એ પણ ઘણી પુરાણી વાત થઈ ગઈ. એ પછીના કાળમાં "માનવી જીવનનો અર્થ શું?" "માનવ સમાજ કેવો થાય છે અને કેવો થવો જોઈએ?" "ધર્મ અને અર્થ વચ્ચેના પરસ્પર સંબંધો કેવા હોય?” વિગેરે વાતોની મૂળભૂત ચર્ચાનો પ્રયાસ થોડા પ્રમાણમાં હઝરત પયગંબર અને યેસૂ મસીહા વિગેરે ધર્મસંસ્થાપકો અને ભગવાન બુદ્ધ અને મહાવીર જેવા તીર્થંકરોએ કરેલો, તથાપિ આ લોકોના વિચારો પર આધારિત લોકસમૂહો ન તો સમૃદ્ધ જીવન મેળવી શક્યા ન તો પૃથ્વી પર શાંતિનું સામ્રાજ્ય લાવી શક્યા. આધુનિક જમાનાનો રશિયન ધર્મ એટલે કે સામ્યવાદ પણ સમૃદ્ધિ અને શાંતિ સ્થાપનાની વાતો કરતો કરતો પોતાના લોકો માટે કેવળ દરિદ્રતા અને યુદ્ધ-ભય આપી શક્યો. આમ કેમ થયું અને કેમ થઈ રહ્યું છે એનો ઉકેલ ન કરી શકનાર લોકો પછી અસ્તિત્વવાદ (Existencialism) અને શૂન્યવાદ (Nihilism)નો આશ્રય લઈ માનવી જીવનને કોઈ અર્થ છે જ નહીં, માનવી જીવન દુઃખમય જ છે, એવા નિષ્કર્ષોપ્રત પહોંચી ગયા. | ||
| Line 65: | Line 66: | ||
કોઈપણ જ્ઞાન 'વેદ’(Revealed) હોતું નથી પણ સંપ્રાપ્ત (Achieved) હોય છે. તર્કના આધારે અને પ્રજ્ઞાના પ્રભાવે જ્ઞાનપ્રાપ્તિ કરીને વ્યક્તિવિકાસ માટેની ઘડેલી નવી અર્થ-વ્યવસ્થા એ એકવીસમી સદીનો અર્થ-વેદ હશે. | કોઈપણ જ્ઞાન 'વેદ’(Revealed) હોતું નથી પણ સંપ્રાપ્ત (Achieved) હોય છે. તર્કના આધારે અને પ્રજ્ઞાના પ્રભાવે જ્ઞાનપ્રાપ્તિ કરીને વ્યક્તિવિકાસ માટેની ઘડેલી નવી અર્થ-વ્યવસ્થા એ એકવીસમી સદીનો અર્થ-વેદ હશે. | ||
અને એની શરૂઆત ‘ૐ વ્યક્તિમીળે પુરોહિત'ના ઘોષથી થવાની છે. | અને એની શરૂઆત ‘ૐ વ્યક્તિમીળે પુરોહિત'ના ઘોષથી થવાની છે. | ||
{{Poem2Close}} | |||
{{Right|નિશિગન્ધ દેશપાંડે}}<br> | {{Right|નિશિગન્ધ દેશપાંડે}}<br> | ||