કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૩. કૃષ્ણ-રાધા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩. કૃષ્ણ-રાધા| નલિન રાવળ}} <poem> આ નભ ઝૂક્યું તે કાનજી :::: ને ચાં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૩. કૃષ્ણ-રાધા| | {{Heading|૧૩. કૃષ્ણ-રાધા|પ્રિયકાન્ત મણિયાર}} | ||
<poem> | <poem> | ||
આ નભ ઝૂક્યું તે કાનજી | આ નભ ઝૂક્યું તે કાનજી |
Revision as of 09:46, 4 August 2021
૧૩. કૃષ્ણ-રાધા
પ્રિયકાન્ત મણિયાર
આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે.
આ સરવર જલ તે કાનજી
ને પોયણી તે રાધા રે.
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે.
આ પરવત શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે.
આ ચાલ્યાં ચરણ તે કાનજી
ને પગલી પડે તે રાધા રે.
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે.
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે.
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે!
(આ નભ ઝૂક્યું, પૃ. ૩૧)