પરકીયા/નારંગી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નારંગી | સુરેશ જોષી}} <poem> એક વાર જ્યારે આ દેહની બહાર ચાલ્યો જ...")
 
No edit summary
 
Line 12: Line 12:
કોઈ એક પરિચિત મુમૂર્ષુના બિછાનાને કિનારે.
કોઈ એક પરિચિત મુમૂર્ષુના બિછાનાને કિનારે.
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[પરકીયા/આ બધું ય સારું લાગે|આ બધું ય સારું લાગે]]
|next = [[પરકીયા/હરણ|હરણ]]
}}

Latest revision as of 07:59, 17 September 2021


નારંગી

સુરેશ જોષી

એક વાર જ્યારે આ દેહની બહાર ચાલ્યો જઈશ
વળી શું પાછો નહિ આવું આ પૃથ્વી પર?

વળી પાછો આવી શકું
કોઈ એક શિયાળાની રાતે
એક ઠંડી નારંગીનું કરુણ માંસ લઈને
કોઈ એક પરિચિત મુમૂર્ષુના બિછાનાને કિનારે.