પરકીયા/હિસયાંગ કાઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
{{HeaderNav
{{HeaderNav
|previous = [[પરકીયા/લિ સિડ|લિ સિડ]]
|previous = [[પરકીયા/લિ સિડ|લિ સિડ]]
|next = [[પરકીયા/અન્ધકાર|અન્ધકાર]]
}}
}}

Latest revision as of 12:12, 23 September 2021


હિસયાંગ કાઓ

સુરેશ જોષી

પેલી ઝાકઝમાળ બારી આગળ
બેઠેલાં બે જણ કોણ છે?
હું અને મારી છાયા – અમે બે માત્ર.

દીવા જ્યારે બુઝાઈ જશે,
જ્યારે સૂઈ જવાની વેળા થાશે
જ્યારે મારી છાયા સુધ્ધાં
મને તરછોડીને

મારાથી ક્યાંક દૂ…ર…દૂ…ર
લપાઈ જશે.

એવો દુ:ખી છું હું, આવી છે મારી યાતના!