ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 3,036: Line 3,036:
'''કદી ચાહે તો દે રસમધુરનું બિંદુ અધરે.'''
'''કદી ચાહે તો દે રસમધુરનું બિંદુ અધરે.'''
'''તહીં એવી ખીજી, ગણગણી, મળ્યો દંશ મુજને.'''
'''તહીં એવી ખીજી, ગણગણી, મળ્યો દંશ મુજને.'''
'''શું જાણું કે મોંઘાં પ્રણયમધુ દંશે જ ઊતરે !”'''<Poem>
'''શું જાણું કે મોંઘાં પ્રણયમધુ દંશે જ ઊતરે !”'''</Poem>
{{Right|(‘યુગોની સંચેલી’, નિશીથ, પૃ. ૧૩૪)}}
{{Right|(‘યુગોની સંચેલી’, નિશીથ, પૃ. ૧૩૪)}}




{{Poem2Open}}
{{Poem2Open}}
— સુંદર મુક્તક છે. કવિની પ્રણયરસિકતાનું સરસ સૂચન અહીં મળે છે. છેલ્લી પંક્તિમાં ‘કે’ને બદલે ‘જે’ હોય તો ?...{{Poem2Close}}
— સુંદર મુક્તક છે. કવિની પ્રણયરસિકતાનું સરસ સૂચન અહીં મળે છે. છેલ્લી પંક્તિમાં ‘કે’ને બદલે ‘જે’ હોય તો ?..{{Poem2Close}}


<Poem>
<Poem>
Line 3,047: Line 3,047:
'''કો ફેંકશો ના અહીં શબ્દકાંકરી;'''
'''કો ફેંકશો ના અહીં શબ્દકાંકરી;'''
'''મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ'''
'''મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ'''
'''તરંગની વર્તુન શૃંખલામાં.”'''<Poem>
'''તરંગની વર્તુન શૃંખલામાં.”'''</Poem>
{{Right|(‘મૌન’, નિશીથ, પૃ. ૧૪૫)}}
{{Right|(‘મૌન’, નિશીથ, પૃ. ૧૪૫)}}


Line 3,058: Line 3,058:
'''સ્વર કહીં ઊઠ્યો જો તો ને ક્યાં જતો પડઘો પડ્યો !'''
'''સ્વર કહીં ઊઠ્યો જો તો ને ક્યાં જતો પડઘો પડ્યો !'''
'''મલયગિરિને હૈયે જાગી જરીક શી મર્મર'''
'''મલયગિરિને હૈયે જાગી જરીક શી મર્મર'''
'''હિમગિરિ તણાં ત્યાં તો ગુંજી ઊઠ્યાં સહુ ગહ્વર.”'''<Poem>
'''હિમગિરિ તણાં ત્યાં તો ગુંજી ઊઠ્યાં સહુ ગહ્વર.”'''</Poem>
{{Right|(‘વસંત’, આતિથ્ય, પૃ. ૧૦૩)}}
{{Right|(‘વસંત’, આતિથ્ય, પૃ. ૧૦૩)}}


Line 3,130: Line 3,130:


{{Poem2Open}}
{{Poem2Open}}
— અહીં પથ્થરની સલાહરૂપે રજૂ થયેલ ઉક્તિમાં જીવનલક્ષી સત્યનું મર્મસ્પર્શી ઉદ્ઘાટન થયું છે. આમાં કવિની કલ્પનાચાતુરીનો ફાળો મહત્ત્વનો છે જ.
— અહીં પથ્થરની સલાહરૂપે રજૂ થયેલ ઉક્તિમાં જીવનલક્ષી સત્યનું મર્મસ્પર્શી ઉદ્ઘાટન થયું છે. આમાં કવિની કલ્પનાચાતુરીનો ફાળો મહત્ત્વનો છે જ.{{Poem2Close}}
{{Poem2Close}}




Line 3,137: Line 3,136:
૧૬. '''“ઓ કેશ મારા'''
૧૬. '''“ઓ કેશ મારા'''
'''રાખી મને તો બસ છેક આવો,'''
'''રાખી મને તો બસ છેક આવો,'''
'''પાકા તમે શી રીત થૈ જ ચાલ્યા ?”'''
'''પાકા તમે શી રીત થૈ જ ચાલ્યા ?”'''</poem>
{{Right|(‘ઓ કેશ મારા !’, વસંતવર્ષા, પૃ. ૯૭)}}</poem>
{{Right|(‘ઓ કેશ મારા !’, વસંતવર્ષા, પૃ. ૯૭)}}