અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવર્ધનરામ મા. ત્રિપાઠી/સુખી હું તેથી કોને શું?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 19: Line 19:
દુખી હું તેથી કોને શું?    ૮<br>
દુખી હું તેથી કોને શું?    ૮<br>
</poem>
</poem>
{{HeaderNav2
|previous = સરસ્વતીચંદ્રનો સંન્યાસ
|next = વિકરાળ વીર કેસરી
}}

Revision as of 08:40, 19 October 2021

સુખી હું તેથી કોને શું?

ગોવર્ધનરામ મા. ત્રિપાઠી

સુખી હું તેથી કોને શું?
દુખી હું તેથી કોને શું?    ૧

જગતમાં કંઈ પડ્યા જીવ,
દુખી કંઈ, ને સુખી કંઈક!    ૨

સઉ એવા તણે કાજે
ન રોતા પાર કંઈ આવે!    ૩

કંઈ એવા તણે કાજે,
પિતાજી, રોવું તે શાને?    ૪

હું જોવા કંઈ તણે કાજે,
પિતાજી રોવું તે શાને?    ૫

નહીં જોવું! નહીં રોવું!
અફળ આંસું ન ક્યમ લ્હોવું?    ૬

ભુલી જઈને જનારાને,
રહેલું ન નંદવું શાને?    ૭

સુખી હું તેથી કોને શું?
દુખી હું તેથી કોને શું?    ૮