અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/પદપ્રાંજલિ ૩૪ (સાધો, એ શું મદિરા...): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદપ્રાંજલિ ૩૪ (સાધો, એ શું મદિરા...)|હરીશ મીનાશ્રુ}} <poem> ::સાધો,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
ના ઊકલે એ કોઈ ઉખાણે, ના પરખાય પલાખે | ના ઊકલે એ કોઈ ઉખાણે, ના પરખાય પલાખે | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ઘરવખરી ૪ (સોય દોરો ને...) | |||
|next = પદપ્રાંજલિ ૫૨ (સાધો હરિવરના...) | |||
}} |
Latest revision as of 11:24, 28 October 2021
પદપ્રાંજલિ ૩૪ (સાધો, એ શું મદિરા...)
હરીશ મીનાશ્રુ
સાધો, એ શું મદિરા ચાખે
દરાખનો જે મરમ ભૂલીને વળગ્યો જઈ રુદરાખે
નભ આલિંગન લિયે નિરંતર
તો ય વિહગ બૈરાગી
ભગવામાં યે ભરત ભરીને
સોહે તે અનુરાગી
એક અજાયબ મુફલિસ દેખ્યો જેને લેખાં લાખે
તુલાવિધિ મુરશિદની કરવા
મળે જો એક તરાજુ
સવા વાલ થઈ પડખેના
પલ્લામાં હું જ બિરાજુ
ના ઊકલે એ કોઈ ઉખાણે, ના પરખાય પલાખે