ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આશુસંવાદ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 4: Line 4:
<span style="color:#0000ff">'''આશુસંવાદ (Stichomythia)'''</span> : સંવાદનું એક વિશિષ્ટ સ્વરૂપ. પદ્યસંવાદમાં એકની એક પંક્તિમાં જૂજ ફેરફાર સાથે વારાફરતી બે પાત્રો ત્વરિત, પણ નિયંત્રિત દલીલોનો અર્થ ઉપસાવે છે. જેમકે ઉમાશંકર જોશીના ‘૧૯મા દિવસનું પ્રભાત’ પદ્યનાટકમાં નીચેનો સંવાદ : ‘દ્વૌપદી : હા! પાંચ પુત્રે મુજ ખાલી કૂખ! /ગાંધારી : આ દુઃખથી તો ભલી ઠાલી કૂખ!/ દ્રૌપદી : મારી કૂખે લુપ્ત સત્પિતૃ વંશ! / ગાંધારી : આ કૂખ સૂતો કલિનો જ અંશ!’
<span style="color:#0000ff">'''આશુસંવાદ (Stichomythia)'''</span> : સંવાદનું એક વિશિષ્ટ સ્વરૂપ. પદ્યસંવાદમાં એકની એક પંક્તિમાં જૂજ ફેરફાર સાથે વારાફરતી બે પાત્રો ત્વરિત, પણ નિયંત્રિત દલીલોનો અર્થ ઉપસાવે છે. જેમકે ઉમાશંકર જોશીના ‘૧૯મા દિવસનું પ્રભાત’ પદ્યનાટકમાં નીચેનો સંવાદ : ‘દ્વૌપદી : હા! પાંચ પુત્રે મુજ ખાલી કૂખ! /ગાંધારી : આ દુઃખથી તો ભલી ઠાલી કૂખ!/ દ્રૌપદી : મારી કૂખે લુપ્ત સત્પિતૃ વંશ! / ગાંધારી : આ કૂખ સૂતો કલિનો જ અંશ!’
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
{{HeaderNav2
|previous = આશયદોષ
|next = આશ્રય
}}
<br>
<br>
26,604

edits