ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કબરકાવ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 5: Line 5:
<span style="color:#0000ff">'''કબરકાવ્ય'''</span> (Epitaph) : મૃતાત્માની સ્મૃતિમાં એની કબર કે એના સ્મારક પર કોતરવાલાયક સાહિત્યિક સર્જન. આ લઘુ કરુણિકા છે. જેમકે મુકુલ ચોકસીનું રાવજી પટેલ પરનું કબરકાવ્ય : ‘આપ સારસ્વત હો/તો પણ આપને/સારી કવિતાઓ લખી / હો તે છતાં/સૌ પ્રથમ કુમળી/વયે મરવું પડે.’
<span style="color:#0000ff">'''કબરકાવ્ય'''</span> (Epitaph) : મૃતાત્માની સ્મૃતિમાં એની કબર કે એના સ્મારક પર કોતરવાલાયક સાહિત્યિક સર્જન. આ લઘુ કરુણિકા છે. જેમકે મુકુલ ચોકસીનું રાવજી પટેલ પરનું કબરકાવ્ય : ‘આપ સારસ્વત હો/તો પણ આપને/સારી કવિતાઓ લખી / હો તે છતાં/સૌ પ્રથમ કુમળી/વયે મરવું પડે.’
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
{{Poem2Close}}
<br>
<br>



Latest revision as of 13:04, 20 November 2021


કબરકાવ્ય (Epitaph) : મૃતાત્માની સ્મૃતિમાં એની કબર કે એના સ્મારક પર કોતરવાલાયક સાહિત્યિક સર્જન. આ લઘુ કરુણિકા છે. જેમકે મુકુલ ચોકસીનું રાવજી પટેલ પરનું કબરકાવ્ય : ‘આપ સારસ્વત હો/તો પણ આપને/સારી કવિતાઓ લખી / હો તે છતાં/સૌ પ્રથમ કુમળી/વયે મરવું પડે.’ ચં.ટો.