ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચિંતનાત્મક સાહિત્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચિંતનાત્મક સાહિત્ય(Contemplative Literature)'''</span> : મુખ્યત્વે લલિ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ચિંતનાત્મક ઊર્મિકાવ્ય
|next = ચૂર્ણ
}}

Latest revision as of 14:14, 25 November 2021


ચિંતનાત્મક સાહિત્ય(Contemplative Literature) : મુખ્યત્વે લલિતેતર નિબંધસાહિત્યના એક પ્રકાર તરીકે ચિંતનાત્મક સાહિત્ય લખાય છે. નવલકથા, વાર્તા જેવાં સ્વરૂપોમાં પણ ચિંતનના ભારવાળી કૃતિઓને આ પ્રકારના સાહિત્ય તરીકે મૂલવી શકાય. જેમકે ‘સરસ્વતીચંદ્ર’, ભાગ ૩-૪. પ.ના.