ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચૈત્યપરિપાટી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચૈત્યપરિપાટી'''</span> : જૈનસાધુ કવિઓ દ્વારા પ્રચલિત મ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ર.ર.દ.}}
{{Right|ર.ર.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ચૈતસિક વાતાવરણ
|next = ચૈત્યવંદન
}}

Latest revision as of 14:18, 25 November 2021


ચૈત્યપરિપાટી : જૈનસાધુ કવિઓ દ્વારા પ્રચલિત મધ્યકાલીન કાવ્યપ્રકાર. દેરાસરના પરિસરમાં આવેલા પ્રત્યેક ચૈત્ય તથા માંહેની તીર્થંકરની મૂર્તિની પૂજા-અર્ચના દરમ્યાન ચૈત્યપરિપાટીનું ગાન અથવા પઠન થાય છે. ર.ર.દ.