ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચૈત્યવંદન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચૈત્યવંદન'''</span> : સાધુ કવિઓ દ્વારા પ્રયુક્ત બૌદ્ધસ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ર.ર.દ.}}
{{Right|ર.ર.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ચૈત્યપરિપાટી
|next = ચોવીસી
}}

Latest revision as of 14:18, 25 November 2021


ચૈત્યવંદન : સાધુ કવિઓ દ્વારા પ્રયુક્ત બૌદ્ધસ્તૂપ-ચૈત્ય અને જિનાલયનાં વર્ણન-સ્તુતિ કરતો ઢાળબદ્ધ મધ્યકાલીન કાવ્યપ્રકાર. તીર્થંકરની મૂર્તિને નમસ્કાર તથા દેરાસરની પ્રદક્ષિણા કરતી વેળા તીર્થંકરનું માહાત્મ્ય પણ એમાં ગવાતું હોય છે. ચૈત્યવંદનનું ગાન ધાર્મિકવિધિ રૂપે થાય છે. ર.ર.દ.