ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તુલ્યયોગિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તુલ્યયોગિતા'''</span> : સાદૃશ્યમૂલક અલંકાર. જ્યારે બધા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|જ.દ.}}
{{Right|જ.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = તુલ્યપ્રાધાન્ય
|next = તોલકાપ્પિયમ
}}

Latest revision as of 11:32, 26 November 2021


તુલ્યયોગિતા : સાદૃશ્યમૂલક અલંકાર. જ્યારે બધા પ્રસ્તુત વિષયોને આવરી લેતા ધર્મનો એક જ વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તુલ્યયોગિતા અલંકાર બને. જેમકે, ‘બિના આશ્રય શોભે ના, ‘કવિતા વનિતા લતા’. જ.દ.