ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિહિતવસ્તુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નિહિતવસ્તુ (Buried Theme)'''</span> : પ્રગટ વિધાનો કે પ્રગટ પ્રવ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = નિસૃષ્ટાર્થાદૂતી
|next = નિહનુતયોનિ
}}

Latest revision as of 05:03, 28 November 2021


નિહિતવસ્તુ (Buried Theme) : પ્રગટ વિધાનો કે પ્રગટ પ્રવિધિઓને બદલે સૂચિત રીતે કે નિહિત રૂપે કાવ્યવસ્તુને મૂકી હોય એ અહીં નિર્દિષ્ટ છે. સહેતુક વપરાતા આ તરીકા દ્વારા કવિ કાવ્યવસ્તુને સીધેસીધું રજૂ ન કરતાં એનાં માત્ર ઇંગિતો પૂરાં પાડે છે અને એ દ્વારા વાચકને કૃતિમાં વધુ સક્રિય કરે છે. જો આ તરીકો અહેતુક કાવ્યમાં પ્રવેશે તો દોષ પણ બની શકે છે. ચં.ટો.