ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરાવૃત્ત પદવિન્યાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પરાવૃત્ત પદવિન્યાસ (Chiasmus)'''</span> : ગદ્ય કે પદ્યમાં સમત...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પરાવિન્યાસ વાક્ય
|next = પરાવ્યાકરણતા
}}

Latest revision as of 06:54, 28 November 2021


પરાવૃત્ત પદવિન્યાસ (Chiasmus) : ગદ્ય કે પદ્યમાં સમતુલન કરતી વાક્યતરાહો, જેમાં મુખ્ય ઘટકોનો વિપર્યય કરવામાં આવ્યો હોય. બીજી રીતે કહીએ તો સમાન્તર વાક્યખંડો વચ્ચેનો વિપર્યય યુક્ત સંબંધ અહીં અભિપ્રેત છે : કાલિદાસની જાણીતી ઉક્તિ ‘न ययौ न तस्थौ’ આનું ઉદાહરણ છે. ચં.ટો.