ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રશસ્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રશસ્તિ(Eulogy)'''</span> : લેખિત કે મૌખિક, વ્યક્તિ કે એના ક...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રવેશક
|next = પ્રશસ્તિકાવ્ય
}}

Latest revision as of 08:20, 28 November 2021


પ્રશસ્તિ(Eulogy) : લેખિત કે મૌખિક, વ્યક્તિ કે એના કાર્યની પ્રશસ્તિ. જેમકે ઉમાશંકર જોશીના ‘ચન્દ્રવદન એક ચીજ’ની પંક્તિઓ : “કૈંક ઇલાના માડીજાયા/રંગાચાર્ય નટ લાડકવાયા/ શબ્દપીંછીરંગી તસ્વીરોના કીમિયાગર./ઘરઆંગણ ક્યારેક અદીઠા નકરા ચં.ચી./પરદેશે તે ઊંચક્યા ના ઊંચકાય,/ પ્રોફેસર ડૉક્ટર સી. સી. કંઈના કંઈ સી. સી.,/મશિયુ સી. સી. રંગમુકુટ કંઈ શિર ધરી આવ્યા./દોન કિહોતેના પગલે પગલે ફરી આવ્યા./એક અલકમલકની ચીજ/ચન્દ્રવદન તે ચન્દ્રવદન તે ચન્દ્રવદન... ચં.ટો.