ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રેરકતાવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રેરકતાવાદ (Propulsive Theory)'''</span> : કાવ્યની સર્જનપ્રક્રિય...")
 
No edit summary
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રેયાનરસ
|next =
}}

Revision as of 08:59, 28 November 2021


પ્રેરકતાવાદ (Propulsive Theory) : કાવ્યની સર્જનપ્રક્રિયા અંગે હરિવલ્લભ ભાયાણીએ બે વાદનો પુરસ્કાર કર્યો છે પ્રેરકતાવાદ અને પ્રયોજનવાદ (Finalist Theory) પ્રેરકતાવાદના મતે કશુંક પૂર્વવર્તી બળ પાછળથી ધકેલે છે; જ્યારે પ્રયોજનવાદના મતે કશુંક દૂરવર્તી લક્ષ્ય પોતાની તરફ ખેંચે છે. ચં.ટો.