પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
Line 1,054: Line 1,054:
પારસી લેખકોમાં મર્હૂમ બહેરામજી મહેરવાનજી મલબારીનાં ‘અનુભવિકા’, ‘નીતિવિનોદ’, ને ‘સંસારિકા’ એ કાવ્યો શુદ્ધ ગુજરાતીમાં છે ને ઊંચી પ્રતિનાં છે. એમનો કાવ્યસંગ્રહ એમના પુત્રે કવિશ્રી ખબરદારના ઉપોદ્ઘાત સાથે પ્રસિદ્ધ કર્યો છે. એમાંનાં નીચેનાં કાવ્ય ઉત્તમ છેઃ
પારસી લેખકોમાં મર્હૂમ બહેરામજી મહેરવાનજી મલબારીનાં ‘અનુભવિકા’, ‘નીતિવિનોદ’, ને ‘સંસારિકા’ એ કાવ્યો શુદ્ધ ગુજરાતીમાં છે ને ઊંચી પ્રતિનાં છે. એમનો કાવ્યસંગ્રહ એમના પુત્રે કવિશ્રી ખબરદારના ઉપોદ્ઘાત સાથે પ્રસિદ્ધ કર્યો છે. એમાંનાં નીચેનાં કાવ્ય ઉત્તમ છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
'''‘વ્હાણું વાયું જાગ, સખી રે, વ્હાણું વાયું જાગ;'''
'''સુખમાં તારી વીતી રાતલડી, ગા દિનકરગુણરાગ. સખી રે.’'''
'''‘વ્હાલા! રહો મુજ પાસે ક્ષેમ, વ્હીલી મૂકી ન્હાસો કેમ?'''
'''લીલી સૃષ્ટિમાં વ્હીલી મૂકે, બેદીલી દેખાય;'''
'''કર્મ ફૂટી હું મરણ આણું, આ ભવ ખાવા ધાય, વ્હાલા.’'''
'''‘હે દેશીઓ સામાસામે શું જુઓ?'''
'''જોતાં જોતાં આંખો મીંચાઈ જાય જોઃ'''
'''ભવિષ્યને જ ભરોંસે ઘેલા! કાં સુઓ,'''
'''ઊઠો, સત્વર બ્હાર પડો, જગમાંય જો, હે દેશીઓ.’'''
'''‘કરણી કરશે સજા, જીવ! તને કરણી કરશે સજા.'''
'''વીજળીથી વધુ વેગે ઉડતી, દેવધર્મની એ ધજા! જીવ! તને.’'''
</poem>
<poem>


</poem>
</poem>