ઋણાનુબંધ/૪. મધર ટેરેસા — મારા જીવનની આદર્શ વ્યક્તિ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪. મધર ટેરેસા — મારા જીવનની આદર્શ વ્યક્તિ|}} {{Poem2Open}} મધર ટેરેસ...")
 
No edit summary
 
Line 20: Line 20:
કલકત્તામાં માત્ર તેર જ સાથીઓના સહકારથી શરૂ થયેલું એમનું મિશન આજે દુનિયાના અનેક દેશોમાં લોકસેવાનું કામ કરી રહ્યું છે. લગભગ ૪૦૦૦ જેટલી સિસ્ટર્સ એમાં જોડાયેલી છે. આ સિસ્ટર્સ નિરાશ્રિતો, અપંગો, અંધજનો, વૃદ્ધો, ગરીબો, ઘરબાર વગરના રખડતા લોકો, દારૂડિયાઓ, દુકાળ કે કુદરતી હોનારતોનો ભોગ બનેલા લોકો — આમ અસંખ્ય લોકોની નિઃસ્વાર્થ સેવા અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સારવાર કરે છે. હું જ્યારે મારી અહીંતહીંની નાનીમોટી અગવડતાનું પેટ ચોળીને દુઃખ ઊભું કરું છું ત્યારે આ બધી સિસ્ટર્સ અને એમની પ્રેરણામૂર્તિ મધરને યાદ કરું છું. થાય છે કે એમના મહાન ત્યાગ અને બલિદાનનો હું ક્યારે દાખલો લઈશ? હું ક્યારે મારા ક્ષલ્લુક જીવનની આળપંપાળ છોડી આજુબાજુ અને દૂરના લોકોનો વિચાર કરીશ? લોકો જે અસહ્ય દુઃખો વેઠે છે તેમાં સહાય કરવા હું ક્યારે તૈયાર થઈશ? અને એકાએક મારી આંખમાંથી આંસુની ધાર વહેવી શરૂ થાય છે.
કલકત્તામાં માત્ર તેર જ સાથીઓના સહકારથી શરૂ થયેલું એમનું મિશન આજે દુનિયાના અનેક દેશોમાં લોકસેવાનું કામ કરી રહ્યું છે. લગભગ ૪૦૦૦ જેટલી સિસ્ટર્સ એમાં જોડાયેલી છે. આ સિસ્ટર્સ નિરાશ્રિતો, અપંગો, અંધજનો, વૃદ્ધો, ગરીબો, ઘરબાર વગરના રખડતા લોકો, દારૂડિયાઓ, દુકાળ કે કુદરતી હોનારતોનો ભોગ બનેલા લોકો — આમ અસંખ્ય લોકોની નિઃસ્વાર્થ સેવા અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સારવાર કરે છે. હું જ્યારે મારી અહીંતહીંની નાનીમોટી અગવડતાનું પેટ ચોળીને દુઃખ ઊભું કરું છું ત્યારે આ બધી સિસ્ટર્સ અને એમની પ્રેરણામૂર્તિ મધરને યાદ કરું છું. થાય છે કે એમના મહાન ત્યાગ અને બલિદાનનો હું ક્યારે દાખલો લઈશ? હું ક્યારે મારા ક્ષલ્લુક જીવનની આળપંપાળ છોડી આજુબાજુ અને દૂરના લોકોનો વિચાર કરીશ? લોકો જે અસહ્ય દુઃખો વેઠે છે તેમાં સહાય કરવા હું ક્યારે તૈયાર થઈશ? અને એકાએક મારી આંખમાંથી આંસુની ધાર વહેવી શરૂ થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૩. એગ્નેસમાંથી મધર ટેરેસા
|next = ૫. નટવર ગાંધી
}}
26,604

edits