સોરઠિયા દુહા/60: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|60|}} <poem> કર પર પે’રે કડાં, કર પર કર મેલે નહિ; ઈ માણસ નૈ પણ મડાં,...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
સોરઠિયો કહે છે, કે હે માનવીઓ, માણસ હાથમાં સોના–રૂપાનાં કડાં ભલે પહેરે, પણ એ પહેરનાર પોતાનો હાથ જો બીજાના હાથ ઉપર મૂકીને કાંઈ દાન દઈ શકતો ન હોય તો એની દોલત બધી નકામી છે, એ જીવતો મૂએલો સમાન છે.
સોરઠિયો કહે છે, કે હે માનવીઓ, માણસ હાથમાં સોના–રૂપાનાં કડાં ભલે પહેરે, પણ એ પહેરનાર પોતાનો હાથ જો બીજાના હાથ ઉપર મૂકીને કાંઈ દાન દઈ શકતો ન હોય તો એની દોલત બધી નકામી છે, એ જીવતો મૂએલો સમાન છે.
<br>
{{HeaderNav2
|previous = 59
|next = 61
}}

Latest revision as of 06:10, 5 July 2022


60

કર પર પે’રે કડાં, કર પર કર મેલે નહિ;
ઈ માણસ નૈ પણ મડાં, સાચું સોરઠિયો ભણે.

સોરઠિયો કહે છે, કે હે માનવીઓ, માણસ હાથમાં સોના–રૂપાનાં કડાં ભલે પહેરે, પણ એ પહેરનાર પોતાનો હાથ જો બીજાના હાથ ઉપર મૂકીને કાંઈ દાન દઈ શકતો ન હોય તો એની દોલત બધી નકામી છે, એ જીવતો મૂએલો સમાન છે.