સોરઠિયા દુહા/84: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|84| }} <poem> આણંદ કહે કરમાણદા, માણસે માણસે ફેર; (એક) લાખું દેતાં ન...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
આણંદ કહે છે, કે કરમાણંદ!  માણસ-માણસ વચ્ચે બહુ ફેર હોય છે. કોઈક માનવી એવું હોય છે કે જે લાખ રૂપિયા દેતાંય ન મળે; જ્યારે બીજા કેટલાય તો ટકાના તેર જેવા વાટમાં ભટકતા હોય છે.
આણંદ કહે છે, કે કરમાણંદ!  માણસ-માણસ વચ્ચે બહુ ફેર હોય છે. કોઈક માનવી એવું હોય છે કે જે લાખ રૂપિયા દેતાંય ન મળે; જ્યારે બીજા કેટલાય તો ટકાના તેર જેવા વાટમાં ભટકતા હોય છે.
<br>
{{HeaderNav2
|previous = 83
|next = 85
}}

Latest revision as of 06:26, 5 July 2022


84

આણંદ કહે કરમાણદા, માણસે માણસે ફેર;
(એક) લાખું દેતાં નવ મળે, એક ટકાનાં તેર

આણંદ કહે છે, કે કરમાણંદ!  માણસ-માણસ વચ્ચે બહુ ફેર હોય છે. કોઈક માનવી એવું હોય છે કે જે લાખ રૂપિયા દેતાંય ન મળે; જ્યારે બીજા કેટલાય તો ટકાના તેર જેવા વાટમાં ભટકતા હોય છે.