સોરઠિયા દુહા/108: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|108|}} <poem> પ્રીતિ એસી કીજિયે, જેસા ટંકણખાર; આપ જલે પર રીઝવે, ભાં...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
પતરાંને રેણ દઈને સાંધવામાં વપરાતો ટંકણખાર પોતે જાતે બળી જઈને પતરાને આખું બનાવી દે છે — એનું ભલું કરે છે, તેમ મનુષ્યે પોતાના સ્વાર્થ માટે નહિ પરંતુ જાતને ભોગે પણ સ્વજનને સુખી કરવા માટે પ્રીતિ કરવી જોઈએ.
પતરાંને રેણ દઈને સાંધવામાં વપરાતો ટંકણખાર પોતે જાતે બળી જઈને પતરાને આખું બનાવી દે છે — એનું ભલું કરે છે, તેમ મનુષ્યે પોતાના સ્વાર્થ માટે નહિ પરંતુ જાતને ભોગે પણ સ્વજનને સુખી કરવા માટે પ્રીતિ કરવી જોઈએ.
<br>
{{HeaderNav2
|previous = 107
|next = 109
}}

Latest revision as of 06:44, 5 July 2022


108

પ્રીતિ એસી કીજિયે, જેસા ટંકણખાર;
આપ જલે પર રીઝવે, ભાંગ્યાં સાંધે હાડ.

પતરાંને રેણ દઈને સાંધવામાં વપરાતો ટંકણખાર પોતે જાતે બળી જઈને પતરાને આખું બનાવી દે છે — એનું ભલું કરે છે, તેમ મનુષ્યે પોતાના સ્વાર્થ માટે નહિ પરંતુ જાતને ભોગે પણ સ્વજનને સુખી કરવા માટે પ્રીતિ કરવી જોઈએ.