સોરઠિયા દુહા/131: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|131|}} <poem> જો વિસારું વલહા, ઘડી એક મુંજા ઘટમાં; (તો તો) ખાંપણમાં...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે પિયુ! તને જો હું ઘડીભર પણ મારા હૃદયથી વિસારું તો તો મારું મોત બગડજો, મૃત્યુ વખતે મને સારી મરણપથારી પણ ન મળજો — અરે મારી લાશ કફનના ટુકડા વગરની ઉઘાડી રઝળજો!
હે પિયુ! તને જો હું ઘડીભર પણ મારા હૃદયથી વિસારું તો તો મારું મોત બગડજો, મૃત્યુ વખતે મને સારી મરણપથારી પણ ન મળજો — અરે મારી લાશ કફનના ટુકડા વગરની ઉઘાડી રઝળજો!
<br>
{{HeaderNav2
|previous = 130
|next = 132
}}

Latest revision as of 07:01, 5 July 2022


131

જો વિસારું વલહા, ઘડી એક મુંજા ઘટમાં;
(તો તો) ખાંપણમાંય ખતા, (મુંને) મરણ સજાયું નહ મળે.

હે પિયુ! તને જો હું ઘડીભર પણ મારા હૃદયથી વિસારું તો તો મારું મોત બગડજો, મૃત્યુ વખતે મને સારી મરણપથારી પણ ન મળજો — અરે મારી લાશ કફનના ટુકડા વગરની ઉઘાડી રઝળજો!