સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સતાધારનું યાત્રાધામ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સતાધારનું યાત્રાધામ|}} {{Poem2Open}} પણ મેં કરી તેવી સુસ્તી ગીરના ક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
સતાધારનો સ્થાપનાર ગીગો ભગત : સોરઠની ઘણી ઘણી હલકી મનાતી મુસલમાન ગધઈ જાતિનો ગીગલો : કોમે તો હલકો, પણ માતૃકૂખે તો નપાવટથી ય નપાવટ. એની માતાનું નામ લાખુ | સતાધારનો સ્થાપનાર ગીગો ભગત : સોરઠની ઘણી ઘણી હલકી મનાતી મુસલમાન ગધઈ જાતિનો ગીગલો : કોમે તો હલકો, પણ માતૃકૂખે તો નપાવટથી ય નપાવટ. એની માતાનું નામ લાખુ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સ્વપ્નમૂર્તિ | |||
|next = દિલાવર લોકસંસ્કાર | |||
}} |
Latest revision as of 11:30, 13 July 2022
સતાધારનું યાત્રાધામ
પણ મેં કરી તેવી સુસ્તી ગીરના કોઈ પ્રવાસી ન કરી બેસતા. સતાધારની જગ્યા ન જોનારની સાચી સોરઠ-યાત્રા નથી જમા થવાની. આજે એ જગ્યાની શી દશા હશે તે તો જાણનારા જાણે. પણ સતાધાર એટલે તો સોરઠી લોકસંસ્કૃતિનું એક માર્મિક ક્રાંતિ-બિંદુ. સતાધારનો સ્થાપનાર ગીગો ભગત : સોરઠની ઘણી ઘણી હલકી મનાતી મુસલમાન ગધઈ જાતિનો ગીગલો : કોમે તો હલકો, પણ માતૃકૂખે તો નપાવટથી ય નપાવટ. એની માતાનું નામ લાખુ