ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુરામ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નથુરામ-૧'''</span> [ઈ.૧૮મી સદી-ઈ. ૧૯મી સદી દરમ્યાન] : રવિભાણ-સંપ્રદાયના હરિજન સંતકવિ. ત્રિકમસાહેબના ભાણેજ અને શિષ્ય. ત્રિકમસાહેબના સમયને લક્ષમાં લેતાં આ કવિ ઈ.૧૮મી-૧૯...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નથુરામ-નથુ
|next =  
|next = નન્ન_સૂરિ
}}
}}

Latest revision as of 06:48, 27 August 2022


નથુરામ-૧ [ઈ.૧૮મી સદી-ઈ. ૧૯મી સદી દરમ્યાન] : રવિભાણ-સંપ્રદાયના હરિજન સંતકવિ. ત્રિકમસાહેબના ભાણેજ અને શિષ્ય. ત્રિકમસાહેબના સમયને લક્ષમાં લેતાં આ કવિ ઈ.૧૮મી-૧૯મી સદી દરમ્યાન થઈ ગયા હોવાનું કહી શકાય. તેમનાં જ્ઞાનવારૈગ્યનાં ૨ પદ મુદ્રિત રૂપે મળે છે. આ કવિ અને પ્રેમસાહેબના શિષ્ય નથુ(ભક્ત)-૧ જુદા છે તેમ જ ‘પાર્વતીલક્ષ્મી-સંવાદ’ને ‘વિદુરભાવ’ એ કૃતિઓના કર્તા નથુરામથી પણ તેઓ જુદા લાગે છે. જો કે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. સંદર્ભ: સૌરાષ્ટ્રના હરિજનભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ. ૧૯૮૭. [જ.ગા.]