ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નરશેખર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નરશેખર'''</span> [                ] : જૈન સાધુ. ગુણસાગર સૂરિની પરંપરામાં શાંતિસૂરિના શિષ્ય. ૭૦ કડીના ‘પાર્શ્વનાથ-પત્ની પ્રભાવતીહરણ’ના કર્તા. પિપ્પલકગચ્છના ગુણસ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = નરવેદસાગર-નારણદાસ
|next =  
|next = નરસિંગદાસ 
}}
}}

Latest revision as of 07:06, 27 August 2022


નરશેખર [                ] : જૈન સાધુ. ગુણસાગર સૂરિની પરંપરામાં શાંતિસૂરિના શિષ્ય. ૭૦ કડીના ‘પાર્શ્વનાથ-પત્ની પ્રભાવતીહરણ’ના કર્તા. પિપ્પલકગચ્છના ગુણસાગરશિષ્ય શાંતિસૂરિ ઈ.૧૪૯૮માં હયાત હતા. એમના આ શિષ્ય હોય તો એ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં થયા ગણાય. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]